________________
''
95
विविधं भवननगरावासरूपं अन्तरं येषां ते व्यन्तराः ,, वानाश्च ते व्यन्तराः રૂતિ વાનન્વન્તરાઃ ” વનમાં રહેનારા દેવને વાનભ્યન્તરો કહે છે તેમના ભવનાવાસે વિવિધ પ્રકારના હોય છે. અથવા ચિતં બન્તાં મનુષ્યેયો ચેપાં તે યન્તા; મનુષ્ય અને તેમની વચ્ચે ભેદ હેાતા નથી તેથી તેમને બ્યન્તર કહેવામાં આવે છે. અથવા- વિવિધ પ્રતરૂં સાન્તાં, ગુદાન્તનું જાનનાન્તર્વેષાં તે વ્યસ્તT; તેમનું નિવાસસ્થાન પર્વત શુક્ા આદિરૂપ હાય છે. તે વિવિધ પ્રકારનું હાય છે તેથી તેમને વ્યન્તર કહે છે તે બ્યન્તર દેવાના આઠ પ્રકાર નીચે પ્રમાણે છે– પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરૂષ મહારગ અને ગધ તે દરેક ન્યન્તરના એ ઇન્દ્ર હાય છે (૧) ઉત્તર નિકાયના ઇન્દ્ર (૨) દક્ષિણ નિકાયના ઇન્દ્ર આ રીતે આઠે નિકાયના મળીને નીચે પ્રમાણે સાળ ઈન્દ્ર છે (૧) કાલ, (ર) મહાકાલ, (૩) સુરૂપ, (૪) પ્રતિરૂપ (૫) પૂર્ણ ભદ્ર, (૬) અમર પતિમાણિભદ્ર (૭) ભીમ (૮) મહાભીમ, (૯) કિન્નર, (૧૦) કિપુરુષ (૧૧) સત્પુરૂષ, (૧૨) મહાપુરુષ, (૧૩) અતિકાય (૧૪) મહાકાય, (૧૫) ગીતરતિ અને (૧૬) ગીતયશ, જ્યોતિશ્ચક્રમાં રહેલા દેવાને જ્યોતિષ્ક દેવા કહે છે. સૂર્ય, ચંદ્ર ગ્રહ, નક્ષત્ર, અને તારા એ બધાં વિશિષ્ટ પ્રકારના જ્યાતિષ્ક દેવા છે. તે પણ સપરિવાર ધરણેન્દ્રોના જેવી સમૃદ્ધિ આદિથી યુકત છે. ત્રાન્નુિદ©ાપાની યન્તરज्योतिष्काः " વ્યન્તર અને જ્યોતિષ્ઠ દેવામાં ત્રાયસ્ક્રિશકે। અને લેાકપાલેા હતા નથી. ભવનવાસી અને કલ્પવાસીઓમાં જ તેએ હાય છે તેથી યન્તર અને જયતિષ્ક દેવાની સમૃદ્ધિ આદિનું વર્ણન કરતી વખતે ત્યાં ત્રાયસ્ત્રિ શકે અને લેકપાલેનું વર્ણન કરવું જોઇએ નહીં, પણ સામાનિક દેવા, આત્મરક્ષક દેવે! અને પટ્ટરાણીનું જ વણુ ન કરવું જોઇએ તે દરેકમાં ૪ ચાર હજાર સામાનિક દેવા અને ૧૬ સોળ હજાર આત્મરક્ષક દેવા હાય છે તે દરેકને ચાર પટ્ટરાણીઓ હોય છે અહીં એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે દરેકના દક્ષિણનિકાયના ઇન્દ્ર વિષે અને સૂર્ય વિષે અગ્નિભૂતિ પ્રશ્ન પૂછે છે અને ઉત્તર નિકાયના ઇન્દ્ર વિષે અને ચન્દ્રમા વિષે વાયુભૂતિપ્રશ્નો પૂછે છે સૂત્રકારે એજ વાત નીચેના સૂત્રમાં પ્રકટ કરી છે.” વાદિશિષ્ટે સવે નિપૂર્વ પુષ્કર, ઉત્તર છે सव्वे वाउभूई पुच्छर ત્તિ - ૮ ॥
દેવરાજ શક્રેન્દ્ર ઋદ્ધિ આદિ કા નિરૂપણ
દેવરાજ શકેન્દ્ર વક્તવ્યતા
,,
સૂત્રા- (મંત્તેત્તિ) ” હે ભદન્ત એવું સોધન કરીને(મળવું ટ્રીએ યમે) ભગવાન બીજા ગૌતમઅગ્નિભૂતિ અણુગાર (સનળ મળવું મદાવીર નમસT) શ્રમણ ભગદ્વાન મહાવીરને વદણા નમસ્કાર કર્યા (વૃંવિત્તા નર્મસિત્તા) વધણા નમસ્કાર કરીને તેમણે (વં યાસી) તેમને આ પ્રમાણે પૂછ્યું- નળ મતે નેસિયે નોસરાયા છું મીણ ખાવ ચ ચ પદ્મ વિશ્વત્ત) હે ભદન્ત જો જ્યાતિષેન્દ્ર જયેાતિરાજ આટલી બધી સમૃદ્ધિ આદિથી યુકત છે, અને આટલી બધી વધુ॰ા શક્તિથી સંપન્ન છે. તે સજ્જળ અંતે વિષે ટેવાયા છે મણ્િ ખાવ વચં ચ ાં પદ્મ વિઽત્તિપ) હે ભદન દેવેન્દ્ર દેવરાજ શકેન્દ્ર કેટલી મહા સમૃદ્ધિ આદિથી યુકત છે ? તે કેવી વધુ ણા શકતવાળા છે. શૌચમા હૈ ગૌતમ સાં વૈવિષે વેચાયા મંદિરીપ્ ગાય માશુમાળે શકેન્દ્ર શકરાજ દેવેન્દ્ર ભાર સમૃદ્ધિ ચશ
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨૩