________________
जोsसिया व नवरं दाहिणिल्ले सब्वे अग्निभूई पुच्छर उतरिल्ले सन्वे वाउभूई पुच्छर એજ પ્રમાણે સ્તનિતકુમાર વાણુમંતર અને જયાતિષિક દેવાના વિષયમાં પણ સમજવું વિશેષતા એ છે કે સમસ્ત દક્ષિણ દિશાના ઇન્દ્ર વિષે અગ્નિભૂતિ પૂછે છે અને ઉત્તર દિશાના દેવો વિશે વાયુભૂતિ મહાવીર પ્રભુને પૂછે છે. ૫ સ્ટા
66
ટીકા- વૈરાચનેન્દ્ર ખલિરાજની સમૃદ્ધિ આદિનું વર્ણન મહાવીર સ્વામીને મુખેથી સાંભળીને ખોજા ગણધર વાયુભૂતિ અણુગારે નાગકુમારેન્દ્ર ધરણની સમૃદ્ધિ આદિ જાણવાની ઈચ્છાથી વંદા નમસ્કારાદિ કરીને મહાવીર પ્રભુને પૂછ્યું “મત્તે” હું પ્રલે ઉત્તરદ્વિશાધિપતિ વૈરાચનેન્દ્ર બલિ “વું મન્ડ્રુિોક્' આ પ્રકારની મહા સમૃદ્ધિ આદિ થી યુકત છે, નામ ચંચળું વસૂ” અને આ પ્રકારની વિકુણા શકિતવાળા છે એ વાત તે આપના મુખેથી સાંભળી અહીં યાવત્ પદથી પૂર્વકત સમસ્ત સૂત્રપાઠ ગ્રહણ કરવાના છે પણ હવે હું એ જાણવા માગુ છું કે ધરણ નામના જે નાગકુમારેન્દ્ર છે તે “ જે ટ્ટુિપ્ ” કેવી મહાઋદ્ધિ આદિથી યુક્ત છે. ગાય જેવË જૂનું પદ્મ વિત્તિપ્ અને તે કેવી વિધ્રુવ ણુાશકિત ધરાવે છે? અગ્નિભૂતિ અણુગારના આ પ્રશ્ન સાંભળીને શ્રમણ ભગવાન મહાવીરે તેમને આ પ્રમાણે જવાબ આપ્યા— “શોથમા ” હે ગૌતમ! બંધને નું નામ રે નાગકુમારાવા” દક્ષિણનિકાય ને નાગકુમારન્દ્ર નાગકુમારના રાજા ધરણુ “દો” અત્તિશય સમૃદ્ધિવાળા છે બનાવ મે ળ તથ’” તે અતિશય વ્રુતિ, યશ, સુખ અને પ્રભાવ સંપન્ન છે તે દક્ષિણ નિકાય “ચોયાણીસાહ્ મળવાન સચદસ્તા૪૪ચુમાલીસ લાખ ભવનાવાસે પર,
,,
ધ્રુવસામાળિયમા શિĀĪ'' ૬ છ હજાર સામાનિક દેવા ૫૨ સાયજ્ઞાસાÇ તાયત્તીસગાળ ૩૩તેત્રીસ ગુરુસ્થાનીય ત્રાયસ્ત્રિશકદેવપર ‘‘ચક, જો પાછા Ä' ૪ લેપાલે પર સેમ ચમ વરૂણ અને વૈશ્રવણુ એ ચાર લેાકપાલે પર છઠ્ઠું સરવાળે બળદિનીનું સખી આદિના પરિવાર યુકત ૬ છ પટરાણીએ (અલ્લા, શક્રા સતેરા સૌદામિની ઇન્દ્ર અને ધનવિદ્યુતા) પર ‘તિરૂં પરસાળં’” ત્રણ પરિષદો (બાહ્ય આભ્યન્તર અને મધ્ય) પર સત્ત, ળિયાળ” સાત સેનાએ પર “સત્તળું ગળિયાવિદ્યાં” સાત સેનાપતિએ પર, ‘ચણત્રીમાÇ આયરવ સાદસીન' ચાવીશ હજાર આત્મ રક્ષક દેવા પર અન્નત્તિ ૨ બાય વરૂ તથા ખીજા દેવા પર આધિપત્ય ભાગવતા હોય છે તે ત્યાં અનેક દિવ્ય ભાગે ભેાવે છે તથા તત્ત્વતિયં ચ ળ પદ્મ વિત્તિર્ મે નટ્ટા નામદ્ જીવાને નુરૂં ” ઇત્યાદિ કેવી વિકુણા કરવાનું સામર્થ્ય ધરાવે છે તે નીચેના દૃષ્ટાંત દ્વારા સમજાવ્યું છે જેવી રીતે કોઇ યુવાન પુરૂષ કોઇ યુવતીના હાથ પકડીને તેને પેાતાના ખાહુપાશમાં સમાવી લે છે અને ત્યારે તે તેની સાથે એવી સલગ્ન થઇ જાય છે કે તે બન્ને મળીને એક જ વ્યકિત જેવા લાગે છે જેવી રીતે ચક્રની નાભિ આરાઓને પકડી રાખે છે– જેવી રીતે ચક્રની નાભિ આરાઓથી યુકત થઇને એક વર્તુળાકાર રૂપે દેખાય છે— એવી જ રીતે નાગકુમારેન્દ્ર ધરણુ પણ એવી વિધ્રુવ ણા શક્તિવાળા છે કે વૈક્રિય સમુદ્ધાત દ્વારા નિર્મિત અનેક નાગકુમાર દેવા અને દેવીઓના રૂપે દ્વારા આખા જ ખૂદ્વીપને તથા તિય ગ્લાકના સ ંખ્યાત દ્વીપાને તથા સમુદ્રો
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨૧