SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ ભગવાન મહાવીરને "વંદ નમંસરૂ” વંદણ કરી નમસ્કાર કર્યા વંદિત્તા મંપિત્તા વંદણા નમસ્કાર કરીને તેમણે પૂર્વ વાર તેમને આ પ્રમાણે પૂછયું જરૂછે મને बली वइरोयणिंदे वइरोयणराया एवं महिडीए जाब एवइयं च णं पभू विउव्धिनए હે ભદન્ત ! જે વૈરોચનેન્દ્ર વૈરચનરાજ બલિ આટલી ભારે ઋદ્ધિ આદિથી યુકત છે, તે આટલી બધી વિમુર્વણ શકિત ધરાવે છે તેવા મંતે નામ માટેના મારવા હે ભદન્ત નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણ “મદિg નાવ વવડ્યું છi vમૂ વિવરણ કેવી મહાઋદ્ધિ આદિથી યુક્ત છે? તે કેટલી વૈક્રિયશકિતવાળે છે? જોયા હે ગૌતમ ! ઘરને નામાજિં નામ જાવા મોણ નાર છે જે तत्थ चोयालीसाए भवणावासमयसहस्साणं छण्हं सामाणियसाहस्सीणं तायत्ती साए तायत्तीसगाणं चउण्हं लोगपालाणं छहं अग्गमहिसीणं सपरिवराणं तिण्हं परिसाणं सत्तण्हं अणियाणं सत्तण्हं अणियाहिवइणं चउव्वीसए आयरक्खદેવાદી પ્રસિં ૨ ના વિ નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણુ ઘણી ભારે સમૃદ્ધિ આદિથી યુક્ત છે તે ચાલીસ લાખ ભવનાવાસ પર છ હજાર સામાનિક દેવેપર, તેત્રીસ ત્રાયશ્ચિંશક પર, ત્રણચાર લેક્ષાલેપર, પોતપોતાના પરિવારથીયુકત ૬પટ્ટરાણીએ પર ત્રણ સભાએ પરસાત સેનાઓ પર સાત સેનાપતીઓ પર અને ચોવીસહજાર આત્મરક્ષક દેવે પર આધિપત્ય ભેગવતે હોય છે. તે ત્યાં અનેક દિવ્ય ભેગો ભેગવે છે. (एवडयं च णं पभू विउवित्तए से जहा नामए जुवई जुवाणे जाव पभ्र केवलकप्पं जबूदीवं दीवं जाव तिरियं संखेज्जे दीवसमुद्दे बहुहिं नागकुमारीहिं जाव विउविस्संति वा, सामाणिया तायत्तीसा लोगपाला अग्गहिसीओ य तहेव जहा चमरस्स, एवं धरणेणं नागकुमारराया महिडीए जाव एवइयं जहा चमरे તદ્દા પર વિ) જેવી રીતે કે યુવાન કેઈ યુવતીને હાથ પકડીને તેને બાહુપાશમાં જકડી લેવાને સમર્થ હોય છે, એવી જ રીતે નાગકુમારે ધરણે પણ પોતાની વક્રિય શકિત દ્વારા ઉત્પન્ન કરેલા અનેક નાગકુમારદેવે અને નાગકુમાર દેવીઓના રૂપથી સમસ્ત જંબૂદ્વીપને તથા તિર્યગ્લેકના સંખ્યાત દ્વીપ સમુદ્રોને ભરી દેવાનું સામર્થ્ય ધરાવે છે- પરંતુ તેણે એવું કદી કર્યું નથી, તે કદી એવું કરતું નથી અને ભવિષ્યમાં પણ તે એવું કરશે નહીં. નાગરાજ ધરણેન્દ્રના સામાનિક દેવે ત્રાયશ્ચિંશક દેવે કપાલે અને પટરાણીઓની ઋદ્ધિ આદિનું તથા વિદુર્વણ શકિતનું વર્ણન પણ ચમરના સામાનિક દેવ, ત્રાયશ્ચિંશક દેવો, લેકપાલે, અને પટરાણીઓની ઋદ્ધિ તથા વિદુર્વણ શકિતના વર્ણન પ્રમાણે જ સમજવું આ રીતે નાગકુમારે રાજા ધરણ મહાકદ્ધિ ઘુતિ, બલ યશ, સુખ પ્રભાવથી યુકત છે તે પણ અમરેન્દ્રના જેવી વિમુર્વણા શકિત ધરાવે છે. પણ અમરેન્દ્ર અને ધરણેન્દ્રની વિફર્વણા શકિતમાં નીચે પ્રમાણે તફાવત છે. અમરેન્દ્ર તેની વિક્ર્વણ શકિત દ્વારા નિર્મિત રૂપ દ્વારા તિર્યશ્લેકના અસંખ્યાત દ્વીપ અને સમુદ્રોને ભરી દઈ શકે છે પણ નાગકુમારેન્દ્ર ધરણુ તિયકના સંખ્યાત દ્વીપ અને સમુદ્રોને ભરી દઈ શકે છે પરં નાવ થયjમારા વાળ સંતરા શ્રી ભગવતી સૂત્ર : ૩ ૨ ૦
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy