________________
સ'પૂર્ણ શ્રદ્ધા ઉપજી તેમનાં કથનને પ્રમાણભૂત માનીને તેમણે તેને સત્ય અને યથા માન્યું. ત્યાર બાદ મહાવીર પ્રભુને વદણા નમસ્કાર કરીને તેઓ ત્યાંથી અગ્નિભૂતિ અણુગાર પાસેગયાં. ત્યાં જઈને તેમણે તેમને વ ંદણા નમસ્કાર કર્યાં. અને તેમના વચનમાં શ્રદ્દા ન મૂકવાના અપરાધ માટે તેમણે વિનમ્ર ભાવથી વારંવાર તેમની ક્ષમા યાચી, 1 સૂ ૬
બાલીન્દ – કે ઋદ્ધિ વિષયનેં વાયુભૂતિ કા પ્રશ્ન
“તદ્ નું તત્ત્વે શૌયમે વાડમરું બળળારે ” ઇત્યાદિ સૂત્રા-ત્યાર બાદ (સે તત્ત્વે ગોયમે વાલપૂરૂં બળવારે) તે ત્રીજા ગૌતમ વાયુભૂતિ અણુગાર (રોયેળ ગોયમેળ મૂદ્દેળામાં બળવરનું મંદિ) બીજા ગૌતમ અગ્નિભૂતિ અણગારની સાથે (નેજેય સમળે માત્ર મહાવીરે) જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા ત્યાં ગયાં. (નાત્ર પન્નુવાસમાને વ વયાસી) ત્યાં જઈને પપાસના પન્તની સમસ્ત વિધિ કરીને તેમણે આ પ્રમાણે પૂછ્યું (નફળ મંતે
मरे असुरिंदे असुरराया एवं महिडीए जान एवतियं च णं पथू विकुश्वित्तए હે ભદન્ત જે અસુરેન્દ્ર અસુરાજ ચમર આટલી બધી મહા રુદ્ધિવાળા અને આટલી અધી વિધ્રુણા શક્તિવાળા છે. તે (વહીજું મંતે રોળિયાનોયળયા મણ્ડિી ખાવ જેવાં આ વયૂ વિદ્યુત્તિ) ૩ ભદન્ત વૈરાચનેન્દ્ર વૈરાચન રાજ બલિ કેટઢી ભારે સમૃદ્ધિ આદિથી યુકત છે? તે કેવી વિકુશા શક્તિ ધરાવે છે? (શોયમા) ૩ ગૌતમ ? પહાળ વરોળને યોયળાયા મસ્ટ્રીક્ ખાય મહાનુ
માને) વૈરાચનેન્દ્ર વૈરેચનરાજ અલિ બહુ જ ભારે સમૃદ્ધિ ધૃતિ મળ સુખ યશ અને પ્રભાવવાળા છે. (મૈં હું તસ્ય તીસાર્મવળવાસસસસાળ સમ્રાજ્ સામાળીયસાહસીળું) તે ત્યાં ત્રીસ લાખ ભવનાવાસોના તથા, સાઠ હજાર સામાનિક દેવાને સ્વામી છે. (ભૈરું ના સમસ્ત તદ્દા જિલ્લવિ શેયન્ત્ર) બાકીનું બધું વર્ણન ચમરના વર્ણન પ્રમાણે જ સમજવું (નવરં- સાતિનું જે હું નવરીય માળિયવું-નેસંતું ચેત્ર નિયસેસ જ્ઞેયન્ત્ર) વિશેષતા એટલી જ છે કે વૈરાચનેન્દ્ર અલિ તેની વિકણા શકિતથી ઉત્પન્ન કરેલા રૂપા વડે સમસ્ત જમૂદ્રીપ કરતાં પણ અધિક પ્રદેશને ભરી શકવાને સમર્થ છે બાકીનું સમસ્ત કથન ચમરેન્દ્ર મુજબ સમજવું (नवरं नातं जाणियन्त्रं भवणेहिं सामाणिएहिं य- सेत्र भंते सेव भंते ति તને જોયમે વાનમૂરૂં નાવ વિદારૂ) વિશેષતા એ છે કે ભવના અને સામાનિકમાં ભિન્નતા છે. આપનું કથન સત્ય છે, આપની વાત યથા છે, “ એમ કહીને ત્રીજા
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૮