________________
અગ્નિભૂતિ કે કથન કા ભગવાન્ કા સર્મથન
મારૂં મને મળવું મહાવીરે ' ઇત્યાદિ. (જયા) હે ગૌતમ આદિ શ્રમણ નિર્ગથ ! આ પ્રમાણે સંબોધન કરીને (સમને મળવું મટ્ટાવીર) શ્રમણ ભગવાન મહાવીરે તે યમં વાયુમૂર્તિ ગળrr ga વવાણી) ત્રીજા ગૌતમ વાયુભૂતિ અણગારને આ પ્રમાણે કહયું-જે જોગમા ટો જોયો જાપૂર્ણ ગળાને તવ જીવમારૂકવરુ) હે ગૌતમ બીજા ગણધર ગૌતમ અગ્નિભૂતિએ તમને આ પ્રમાણે જે સામાન્યરૂપે કહયું છે, (મારૂ) વિશેષ રૂપે કહયું છે, (vour૬) બતાવ્યું છે અને (૫ ) પ્રરૂપણ કરી છે કે , વહુ चमरे असुरिंदे असुरराया महिड्डीए एवं तं चेत्र सव्वं नाव अग्गमहिसीणं વત્તાત્રયા સમ્રતા) હે ગૌતમ વાયુભૂતિ અસુરેન્દ્ર અસુરરાજ ચમર ઘણી ભારે સમૃદ્ધિવાળે છે, ઈત્યાદિ અગ્રમહિષીઓ (પટ્ટરાણીઓ) સુધીનુ સમસ્ત કથન દવે gણ) સત્ય છે (અરું પિ of tવના વારૂપવાન માણfમ go જમિ ઉમિ ) હે ગૌતમ હું પણ એમજ કહું છું એમજ વિશેષ રૂપે કહું છું એમજ સમજાવું છું અને એ જ પ્રમાણે પ્રરૂપણા કરું છું કે (વારે મુદ્દે ગમુરાવા નાવમીિખ નો ચેવ વિરૂઘ નમો માળિયો) અસુરેન્દ્ર અસુરરાજ ચમર ઘણું જ સમૃદ્ધિવાળે છે. અહીં બીજા સૂત્રનું સમસ્ત વર્ણન કરવું જોઈએ. (નાર ગાદિસ) પટ્ટરાણીઓના પ્રકરણ સુધીમાં આવતું સમૃદ્ધિ વિદુર્વણ શકિત આદિનું વર્ણન અહીં ગ્રહણ કરવું (રવેoi પરમ) હે ગૌતમ આ વાત તદન સાચી છે. सेव भंते त्ति तच्चे गोयमे वाउभूई अणगारे समणे भगवमहावीर वंदइ नमसइ) આપનું કથન સત્ય છે, તેમાં કોઈ સંદેહને સ્થાન નથી“ એમ કહીને ત્રીજા ગૌતમ વાયુભૂતિ અણગારે શ્રમણ ભગવાન મહાવીરને વંદણ નમસ્કાર કર્યા ત્યાર બાદ જેવ રે રે રિપૂર મારે તેને વારછટ્ટ તેઓ જ્યાં બીજા ગણધર અગ્નિભૂતિ મણગાર હતા ત્યાં ગયા. (gવાછરા) ત્યાં જઈને તેમણે રોજે गोयमे अग्गिभुइं अणगारं दइ नमसइ एयमढे सम्मं विणएणं भुज्जो भुज्जो ૨વામ) બીજા ગૌતમ અગ્નિભૂતિ અણગારને વંદણા નમસ્કાર કર્યા અને તેમની વાતમાં શ્રદ્ધા ન કરવાને માટે લાગેલા દેષને માટે વિનય પૂર્વક વારંવાર ક્ષમા માગી. -૬ .. ટીકાથ– આગલા પ્રકરણમાં અગ્નિભૂતિ અણગારે કહેલ ચમરાદિની ઋદ્ધિ આદિના વિષયમાં વાયુભૂતિના હૃદયમાં જમેલા સદેહને સમજીને ભગવાન મહાવીરે અગ્નિભૂતિ અણગારના કથનમાં રહેલી સત્યતા પ્રકટ કરીને વાયુભૂતિ અણુગારના સંદેડનું નિવારણ કેવી રીતે કર્યું તે આ સૂત્રમાં બતાવ્યું છે. મહાવીર પ્રભુએ કહયું કે અગ્નિભૂતિએ ચમરાદિની સદ્ધિ, વિદુર્વણ શકિત આદિનું જે વર્ણન કર્યું છે તે સાચું છે હું પણ ચમરાદિની અડદ્ધિ આદિ વિષે તથા તેની પટ્ટરાણીઓ પર્યન્તની ઋદ્ધિ આદિ વિષે એજ પ્રમાણે કહું છું એ જ પ્રમાણે પ્રતિપાદન કરું છું, એ જ પ્રમાણે સમજાવું છું અને એ જ પ્રમાણે પ્રરૂપણ કરું છું. મહાવીર પ્રભુના તે વચનેના આખ વચન ગણીને તે વચનમાં વાયુભૂતિને
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૭