SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ અપ્રષ્ટ વ્યાકરણ” કહેલ છે. બીજા ગણધર વાયુભૂતિએ તેમને થમરેન્દ્રની ઋદ્ધિ, ઘતિ, બળ, યશ, સુખ અને પ્રભૂાવ વિષે કહ્યું. તેની વિમુર્વણા શકિતવિષે પણ કહ્યું. ચમરેન્દ્રના સામાનિક દેવે, ત્રાયસ્ત્રિશક દવે, લેકપાલે અને પટ્ટરાણુઓના દિવ્ય અશ્વ આદિની તથા તેમની વિદુર્વણુ શકિતની પણ વાત કરી અગ્નિભૂતિ અણગારની વાત વાયુભૂતિને ગળે ઉતરતી નથી એ બતાવવા માટે સૂત્રકારે નીચેનાં સૂત્રોઆપ્યાં છે. “ of નો વપૂરું ખારે” તે ત્રીજા ગણધર ગૌતમગાત્રીય વાયુભૂતિ અણગારને “ચલા જામરસ જિપૂરૂક્ષ ગ્રાહ્ય” બીજા ગણધર અગ્નિભૂતિના “gવમાફવરમાળા” આ પ્રકારના સામાન્ય કથનમાં “મારનાર” વિશેષ કથનમાં, “quiાળાસ” વચનભેદ અથવા નામાદિના ભેદથી કરાયેલા કથનમાં, “ઘરમાળ” દષ્ટાંત આદિદ્વારા કરાયેલી પ્રરૂપણામાં એટલે કે “જમદ નો લgp ચમરાદિની ઋદ્ધિ આદિના વર્ણનરૂપ વિષયમાં શ્રદ્ધા ઉપજી નહીં. “નો વત્તા અગ્નિભૂતિએ ચમરેન્દ્રના વિષે જે વાત કહી તે સત્ય જ છે એવી પ્રતીતિ તેમને થઈ નહીં. “નો પુરુ' અગ્નિભૂતિની વાત તેમને ગમી નહિં. તેથી “gવમ ચણદામા ) અગ્નિભૂતિની ચમરેન્દ્ર વિશેની વાતમાં અશ્રદ્ધાળુ થઈને, “પત્તિમાને” પ્રતીતિ રહિત થઇને, “મામાને” અરુચિથી યુકત બનીને “ ઉદ્ઘ વ » વાયુભૂતિ અણગાર તેમની ઉત્થાન શકિતથી ઉઠયાં “ત્તિ કેળવ” ઈત્યાદિ ઉઠીને જયાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બેઠા હતા ત્યાં આવ્યાં “ગાર પsgવાસમાને પૂર્વ વાણી” અહીં “ગાવ (પર્યત)” પદથી નીચેનો પાઠ ગ્રહણ કરાય છે. “વારિછત્તા વૈ, નમંag, વંતિજ્ઞા, નવા ત્યાં જઈને તેમણે તેમને વંદણ નમસ્કાર કર્યા. વંદણ નમસ્કાર કરીને પર્ય પાસના કરતાં કરતાં તેમણે મહાવીર પ્રભુને આ પ્રમાણે પૂછ્યું “gવ રવ મંતે !'' હે ભદન્ત! “મમ રોજે રે ગાયૂ નગારે ન વાવવ” ઈત્યાદિ બીજા ગણધર ગૌતમ અગ્નિભૂતિ અણગારે મને આ પ્રમાણે કહ્યું છે. આ પ્રકારે વિશેષ રૂપે કહ્યું છે, આ પ્રમાણે બતાવ્યું છે, આ પ્રમાણે પ્રરૂપ્યું છે કે “ વહુ નાયમા” હે ગૌતમ વાયુભૂતિ અણગાર “અરે ગરિ પુરાવા ની નાવ માજુમા” અસુરેન્દ્ર, અસુરરાજ ચમર બહુ જ ભારે પરિવાર, વિમાન આદિ સમૃદ્ધીવાળે છે, મહાવૃતિવાળે છે, મહાબળ વાળે છે મહા યશ સંપન્ન છે, મહા સુખ સંપન્ન છે અને ઘણે પ્રભાવશાળી છે “ લે છે तत्थ चात्तीसाए भवणावाससयसहस्साणं, एवं चेव सव्व अपरिसेसं भाणियव्य વાવ ગામદી વત્તાત્રયા સમૂત્તા” તે ત્યાં ત્રીસ લાખ ભવનાવાસ પર આધિપત્ય આદિ ભેગવે છે તે ત્યાં અનેક દિવ્ય ભેગે ભેગવે છે તે એટલી બધી વિકુર્વણુ શકિત ધરાવે છે કે વૈકિય સમુદ્ધાત દ્વારા ઉત્પન્ન કરેલા અનંત દેવ દેવીઓ વડે તે જંબુદ્વીપને તથા તિર્યશ્લેકના દ્વીપ સમુદ્રોને ભરી દઈ શકે છે. આ રીતે ચમરની પટ્ટરાણુઓની સમૃદ્ધિ તથા વિકુર્વણા શકિત સુધીના વિષયમાં અગ્નિભૂતિએ કહેલી બધી વાત વાયુભૂતિ અણગારે મહાવીર પ્રભુને કહી સંભળાવી આ રીતે ચમરના સામાનિક દેવે, ત્રાયશ્ચિશક દેવે લોકપાલ અને પટ્ટરાણીની સમૃદ્ધિ, દિવ્ય ભેગે, વૈક્રિય શકિત આદિનું વર્ણન કરીને વાયુભૂતિએ મહાવીર પ્રભુને પૂછયું “સે ન મરે પવ” હે ભદન્ત અગ્નિભૂતિ અણગારનું તે કથન શું સત્ય છે? A સૂ ૫ / શ્રી ભગવતી સૂત્ર : ૩ ૧ ૬
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy