________________
પટ્ટરાણીઓની સમૃદ્ધિ, વિફર્વણ શકિત આદિનું સમગ્ર કથન અગ્નિભૂતિએ વાયુભૂતિ અણગારને કહી બતાવ્યું – આ બધું વાયુભૂતિએ પૂછ્યું ન હતું છતાં પણ અગ્નિભૂતિએ તેમને કહી સંભળાવ્યું. (તે 1 સે તજ ના વાયુમડુ ચારે) ત્રીજા ગણધર વાયુભૂતિ અણગારને (વોશ જોયસ જિમયક્ષ રક્ષ) બીજા ગણધર અગ્નિભૂતિ અણગારે (gaનાવવમાનH) કહેલી (માણમાક્ષ) ભાષેલી, (TUDIETળાફ્સ) બતાવેલી અને (Tદવેનાઇ7) પ્રરૂપેલી (બ્રમર્દ
દર) વાતમાં શ્રદ્ધા થઈ નહીં, (નો Íત્તારૂ) તે વાતની તેમને પ્રતીતિ થઈ નહીં, ( gy) તેમને તે વાત રુચિ નહીં. (થમ ગવમાને, ગારિયા, ડાઘ વદે આ રીતે તેમની વાત પ્રત્યે અશ્રદ્ધાળ, પ્રતીતિરહિત, અને રુચિરહિત બનેલા તેઓ પિતાની ઉત્થાન શકિતથી ઉઠયા. (ઉદિત્તા) ત્યાંથી ઉઠીને (નેગેર મળે માવે મદારીરે તેનેવ વાછરુ)
જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બેઠા હતા ત્યાં આવ્યા બાર નgiારમાં વયા) ત્યાં જઈને વિધિપૂર્વક મહાવીર ભગવાનની પર્યું પાસના કરીને તેમણે તેમને આ પ્રમાણે કહ્યું- (પૂર્વ રવષ્ણુ મંતે ! મમ રોજે મોજ પૂિર ગાગરે મર્મ cવમાફવર) હે ભદન્ત ! બીજા ગણધર અગ્નિભૂતિ અણગારે મને એવું કહ્યું છે (માસ) એવુંભાળ્યું છે એવું બતાવ્યું છે અને (ર) એવું પ્રરૂપ્યું છે કે (gવે વહુથમાં વારે ત્રિપુરામા મદદી,ના માજુમા) હે ગૌતમ! અસુરેન્દ્ર અસુરરાજ ચમર ઘણી ભારે ઋદ્ધિ, ઘતિ,યશ,સુખ,બળ અને પ્રભાવવાળે છે. (से णं तत्थ चोत्तीसाए भवणावाससयसहस्साणं एवं तं चेव सव्वं अपरिसेसं भाणियव्वं जाव अग्गमहिसीणं वत्तव्यया समत्ता से कहमेयं भंते एवं) અહીં ૩૪ત્રીસ લાખ ભવનાવાસેના આધિપત્યથી લઈને ચમરની પટ્ટરાણુઓ પર્યન્તનું સમસ્ત કથન સૂત્ર ૧ થી ૪ પ્રમાણે કહેવું જોઈએ. તે હે ભદન્ત! તેમનું તે કથન શું સત્ય છે? A સુ. ૫
ટકાથ– “મળવું વોરને જોઇને બીજા ગણધર ભગવાન અગ્નિભૂતિએ “મને મન બાવીરં વંદુ નમંા” શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને પાંચે અંગે નમાવીને નમસ્કાર કર્યા. “વંઢિા નમંપિત્તા” વંદણા નમસ્કાર કરીને “Rળેવ તજે જોજે વાડમૂર્ણ ગળા” જ્યાં ત્રીજા ગણધર વાયુભૂતિ અણગાર બેઠા હતા, ત્યાં “તેર વાછરૂ' તેઓ ગયા. “વારિકત્તા” ત્યાં જઈને તેમણે “તનું જોર વાજમ અTari gd વાળી? તે ત્રીજા ગૌતમ વાયુભૂતિ અણગારને આ પ્રમાણે કહ્યું- “gવં વહુ નવમા ! હે વાયુભૂતિ ! “વાર ગણુf યમુનાયા” અસુરેન્દ્ર અસુરરાજ ચમર “gવં મહિg” ઘણીજ ભારે દ્ધિસંપન્ન છે. અહીં સૂત્ર એકથી સૂત્ર ચારમાં આવતું ચમરેન્દ્રથી લઈને અમરેન્દ્રની પટ્ટરાણુઓ સુધીનું જે વકતવ્ય આવ્યું છે તે કહેવું જોઈએ. ત્રીજા ગણવાયુભૂતિને પૂછયા વિના જ આ વાત અગ્નિભૂતિએ તેમની પાસે પ્રકટ કરી હતી તેથી તેને
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૫