________________
વશાળી છે. તેઓ ત્યાં પોત પોતાના ભવનેા પર, પોત પોતાનાં એક હજાર સામાનિક દેવા પર, પોત પેાતાની સખીરૂપ મહત્તરિકાએ પર અને પોત પોતાની પરિષદો પર સર્વોપરી સત્તા ભેાગવે છે અને દિવ્ય ભેગ તથા ઉપભાગ ગળ્યા કરે છે. તેઓ એવી વિકણા શક્તિ ધરાવે છે કે તેઓ બે વાર વૈક્રિયસમુદ્દાત કરીને પોતાના આત્મપ્રદેશાને બહાર કાઢીને અનેક અસુરકુમાર દેવા અને દેવીઓનું નિર્માણુ કરીને તે રૂપે વડે જખૂદ્વીપને તથા તિય`ગ્લાકના સખ્યાત દ્વીપસમુદ્રોને ભરી શકવાને સમ છે. લેાકપાલાની જેમ જ તેએ પણ સખ્યાત દ્વીપ સમુદ્રોને ભરી શકવાનું સામર્થ્ય ધરાવે છે—અસંખ્યાત ‘દ્વીપસમુદ્રોને ભરી શકવાનું સામા` ચમરેન્દ્રની પટ્ટરાણીઓમાં પણ નથી. એજ વાત સૂત્રકારે નીચેના સૂત્ર દ્વારા પ્રકટ કરી છે—બળના સ્નેપાળ અરિસેસ ત્તિ” કહેવાનુ તાત્પર્ય એ છે કે ચમરની પટ્ટરાણીઓની સમૃદ્ધિ આદિ લેાકપાલે અનુસાર જ છે. “હે ભદન્ત ! આપનું કહેવું યથાર્થ છે. તેમાં શ ંકાને સ્થાન જ નથી,” એમ અગ્નિભૂતિ અણુગારે કહ્યું. ॥ સુ ૪ ॥
અગ્નિભૂતિ કા વાયુભૂતિ કે પ્રતિ ચમરેન્દ્ર કી ઋદ્ધિ કે સ્વરૂપ કા વર્ણન
“મળવું કોને હોયને !' ઇત્યાદિ
સૂત્રા—મોએ મળવું નોયમે) પૂકિત શબ્દો ઉચ્ચારીને ભગવાનના બીજા ગણધર અગ્નિભૂતિએ (કુમળું માથું મહાવીર ચૈત્ર નËત્ત)શ્રમણ ભગવાન મહાવીરને વંદા કરી નમસ્કાર કર્યાં. વૃત્તિા નસિત્તા ) વંદણા નમસ્કાર કરીને ( जेणेव तच्चे गोयमे वाउ ( ई अणगारे तेणेव उवागच्छर ) જ્યાં ત્રીજા ગણધર વાયુભૂતિ અણુગાર હતો, ત્યાં ગયા, (ઉવાચ્છત્તા) ત્યાં જઈને (તષ ગોયમ વાયુમાં અળગÖ ä યાસી) ત્યાં જઈને તેમણે ત્રીજા ગણુધર વાયુભૂતિ અણુગારને આ પ્રમાણે કહ્યું- (Ë રવજી નૌયમા! ચમરે અને असुरराया एवं महिडिए तं चैव एवं सव्वं अवागरणं णेयव्वं अपरिसेसियं નાવ અામહિલીાં નાવ વત્તા સમન્ના) હે ગૌતમ ! એ વાત નિશ્ચિત છે કે અસુરેન્દ્ર અસુરરાજ ચમર ઘણી મહાન ઋદ્ધિવાળા છે. ચમરથી શરૂ કરીને તેની
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૪