SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ સાયત્રિંશક દેવ કે ઋદ્ધિ ઔર વિષુર્વણા શક્તિ કા નિરૂપણ હવે સૂત્રકાર ચમરેન્દ્રના ત્રાયસ્ત્રિશક દેવાની ઋદ્ધિ અને વિક્રુણા શકિતનું વર્ણન કરે છે—“નફળ મંતે ! સમરસ ૧૧ ઇત્યાદિ. સૂત્રા— (નફળ મતે !) હું બદન્ત ! જો (સમસ્ત ચરિત્રણ અમુરર્ળો) મસુરેન્દ્ર અસુરરાજ ચમરના [સામાળિય તેવા પર્વ િિસ્ટ્રયા ગામ પંચળ પદ્મ વિન્તિત્તÇ) સામાનિક દેવે આ પ્રકારની મહાઋદ્ધિ આદિથી યુકત છે અને આટલી બધી વૈક્રિયશકિત ધરાવે છે તે (સમસ્ત ખંમતે ! ગમૂર્ત્તિતા અનુફળો વાયત્તીસયા ફેલા છે. મડિયા?) હું ભઇન્ત ! અસુરન્દ્ર અસુરરાજ ચમરના ત્રાયસ્પ્રિંશક વા કેટલી મહા ઋદ્ધિ આદિથી યુક્ત છે? (સાયરીીસા ના સામાળિયા તદા ખેપન્ના) ઋદ્ધિ અને વિષુ ણા શક્તિ વિષે ચમરેન્દ્રના સામાનિક દેવાના વર્ણન પ્રમાણે જ ચમરના ત્રાયસ્ત્રિશક દેવાનું વર્ણન પણ સમજવું. (જોયાન તદેવ) લોકપાલેાનું કથન પણ એજ પ્રમાણે સમજવું. (માં) વિશેષતા એ છે કે (સર્વના રીત્રસમુદા માળિયા) તેએ પોતાની વૈક્રિય શકિતથી ઉત્પન્ન કરેલા અનેક અસુરકુમાર દેવ અને દેવીઓનાં રૂપાથી તિગ્લાકના સખ્યાત દ્વીપ અને સમુદ્રીને આચ્છાદિત કરી શકે છે. (વહિં ગમુરમાદિ તે િવ િય ગાશે નાવ વિજ્રત્રિમંતિ) “ તેએ અનેક અસરકુમાર દેવા અને દેવીએથી સખ્યાત દ્વીપસમુદ્રોને ભરી દઇ શકે છે” તેમની વિધ્રુણા શકિત વિષેનું આ કથન તેમનું સામર્થ્ય પ્રકાર કરવા માટે જ લખવામાં આવ્યું છે. પણ તેમણે એવું કદી કર્યું" નથી, એને કરશે પણ નહીં. (जइणं भंते ! चमरस्स असुरिंदस्स असुररण्णो लोगपाला देवा एवं महिड्डिया બાય ચડ્યું ધમૂ વિદ્યુત્તિ() હે ભદન્ત ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરના લેાકપાલા જો આટલી બધી ઋદ્ધિવાળા છે અને આટલી બધી વૈક્રિયશકિત ધરાવે છે તે (चमरसणं असुरिंदर असुररण्णो अग्गमहिसीओ देवीओ के महिड़ियाओ जात्र વયં ચ ાં પચ્વિત્તિ) અસુરેન્દ્ર અસુરરાજ ચમરની પટ્ટરાણીએ કેટલી ઋદ્ધિઆદિથી સોંપન્ન છે ? તે કેવી વૈકિય શિકત ધરાવે છે ? (ગોયમા ! ) હે ગૌતમ ! (ચમા ાં અરિ અમુરર્ળો બખ્ખાંદીત્રો મહિયામો ખાવ મહાનુમાન ત્રો) અસુરેન્દ્ર અસુરરાજ ચમરનો પટ્ટરાણીએ ઘણી જ મહા ઋદ્ધિ, ધ્રુતિ, યશ સુખ અને પ્રભાવવાળી છે. (તાડ્યો હૈં તત્ત્વ સાળં સાળં भवणाणं साणं साणं सामाणियसाहस्सीणं, सागं साणं महत्तरियाणं, साणं साणं परिमाणं जाव एवं महिडियाओ - अण्णं जहा लोगपालाणं अपरिसेसंસેવ મંતે ! સેવ મંત્તે! ત્તિ) તેઓ ત્યાં પાત પેાતાનાં વિમાનેા પર, પાત પેાતાના સહસ્ર સામાનિક દેવે પર, પાત પેાતાની સહુચરીરૂપ મહત્તરિકા દેવાએ પર અને શ્રી ભગવતી સૂત્ર : ૩ ૧૨
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy