________________
''
''
अनीकानाम्, सप्तानाम् अनीकाधिपतीनाम्, आत्मरक्षकदेवानां, अन्येषां च बहूनाम् चमरचंचा- राजधानीवास्तव्यानाम् देवानां च देवीनां च अधिपत्यं, पुरोवर्तित्वम्, स्वामित्वं, भर्तृत्वं, आज्ञेश्वरसेनापत्यं कारयन्तः पालयन्तः " પહેલાં સૂત્રનો ટીકામાં આ પદોના અર્થ આપ્યા છે. તે ત્યાંથી વાંચી લેવા. “ ત્ત્વ મદિયા ખાવ ચ ચ માં વિત્તિત્ વજ્જૂ ” ચમરેન્દ્રના દરેક સામાનિક દેવ પણ ચન્દ્રના જેવી જ ઋદ્ધિ, ધૃતિ, ખળ, યશ, સુખ અને પ્રભાવવાળા છે. જેટલી વિકુલણા શકિત ચમર ધરાવે છે એટલી જ વિકણુ શકિત ચમરા પ્રત્યેક સાભાનિક દૈવ પણ ધરાવે છે. તે સામાનિક દેવાનું સામર્થ્ય બતાવવા માટે સૂત્રકાર નીચેનું દૃષ્ટાંત આપ્યુ છે-“મેનદ્દા નામ” ઇત્યાદિ જેવી રીતે કોઇ યુવાન કા યુવતીના હાથ પકડીને પેાતાના મહુપાશમાં ખેચી લેવાને સમર્થ હોય છે, જેવી રીતે ચક્રની નાભિ આરાઓને પકડી રાખવાને સમર્થ હોય છે, વામેલ હે ગૌતમ! चमरस्स अमुरिंदस्स असुररण्णो "
44
(
''
66
એજ પ્રમાણે “ શૌયમા! અસુરેન્દ્ર અસુરરાજ ચમરને
66
सामाणियदेवे
66
एगमेगे ,, દરેક સામાનિક દેવ વૈવિયસમુગ્ધાળું સમો ” વૈક્રિય સમુદ્દાત દ્વારા પેાતાના આત્મપ્રદેશેાને બહાર કાઢવાને અને ફરીથી તેને સકુચિત કરવાની શકિત ધરાવતા હાય છે. એક વાર સમ્રુદ્ધાત કરીને ફરીથી ખીજું સ્વરૂપ અનાવવાને માટે " वेडब्बियस मुग्धाएणं સોળફ ” તે ક્રીથી પણ વૈક્રિય સમુદ્ઘાત કરે છે. ,, 66 समोहणित्ता " આ રીતે સમુદ્ઘાત કરીને તે સામાનિક દેવ “ લેવાં નવૃતીય ટીય સમસ્ત જબુદ્વીપને જ “હિં સમુદ્ધમાěિ” અનેક અસુરકુમાર અને વિ” દેવીના રૂપેથી આકી, વ્યતિકી સંસ્તી, ઉપસ્તીણુ સૃષ્ટ અને આવગાહિત કરવાને સમ છે (આ શબ્દોનાં અપહેલાસૂત્રની ટીકામાંઆપ્યાછે) વ્રભુત્તર નાં ગાયના !’” ઇત્યાદિ એટલુ જ નહીં પણ હે ગૌતમ ! અસુરેન્દ્ર, અસુરરાજ ચમરના પ્રત્યેક સામાનિક દેવ પોતાની વૈક્રય શકિત દ્વારા વૈક્રિય સમુદ્ઘાત કરીને ઉત્પન્ન કરેલા અનેક અસુરકુમાર દેવે! અને દેવીએથી તિગ્લાકના અસ`ખ્યાત દ્વીપ અને સમુદ્રોને આકીણુ તિકી, સસ્તી, ઉપસ્તી, પૃષ્ટ અને અવગાહિત કરવાને સમર્થ છે. આ રીતે એ વાતનું પ્રતિપાદન કરાયું છે કે ચમરેન્દ્રના જેટલી જ વૈક્રિય શકિત તેના સામાનિક દેવા પણ ધરાવે છે. પરંતુ હું ગૌતમ ! તેમણે આજ સુધી એવું કદી કર્યું નથી, વર્તમાનકાળે પણ તેઓ એવું કરતાં નથી અને ભવિષ્યમાં પણ એવું કરશે નહીં. આ સમગ્ર કથનના હતુ તેમની શકિત દર્શાવવાને જ છે. આ કથન દ્વારા તેમની શક્તિનું પ્રદર્શન માત્ર કરવામાં આવ્યું છે. (સ્૦ ૩)
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧૧