________________
ચક્રના આરાઓને જકડી રાખવાને જેટલી સમર્થ હોય છે. (gવાને નાના !) એ જ પ્રમાણે, હે ગૌતમ, (વનસ્પ માસ પુરો અને સામાળિયતેરે વિચારધા સમgurટ્ટ) તે અસુરેન્દ્ર અસુરરાજ ચમરના પ્રત્યેક સામાનિક દેવ વિકિય સમુઘાત કરવાને સમર્થ છે. મળત્તા ના રોજ ૨૩વિથ સમુધા સમોઢળ) સમુદ્રઘાત કરીને બીજી વખત પણ તે સામાનિક દેવ વૈકિય સમુદ્ધાત કરે છે. (નવમા ! મરસ સમુદ્ર મુળ પ્રજાને સામાfય ) હે ગૌતમ ! તે અસુરેન્દ્ર અસુરરાજ ચમારને પ્રત્યેક સામાનિક દેવ (ગઝri iઘુવં દૂરું મુકુમાર િર વીથિંગ) વૈકિય સમુદઘાત દ્વારા નિર્મિત અનેક અસુરકુમાર દેવ અને દેવીઓથી સમસ્ત જબૂદ્વીપને (બારૂu, વિતિnિi, ૩થઉં, સંઘઉં, ઉં, અવઢવમાદ્ર, શત્તા મૂ) આકીર્ણ (આછાદિત) વ્યતિકર્ણ, ઉપસ્તીર્ણ, સંસ્તીર્ણ, પૃષ્ટ અને અવગાહિત કરવાને સમર્થ છે. (બકુત્તર નામ !) એટલું જ નહીં પણ તેમના મુસ્લિ ગપુરાણો एगमेगे सामाणियदेवे तिरियमसंखेज्जे दीवसमुद्दे बहूहिं असुरकुमारेहि देवेहिं देवीहिं य आइण्णे वितिकिपणे उवत्थडे, संथडे, फुडे अवगाढावगाढे करेत्तए पभू) હે ગૌતમ ! તે અસુરેન્દ્ર અસુરરાજ ચમરના પ્રત્યેક સામાનિક દેવ તિર્યશ્લેકના અસંખ્યાત દ્વીપ અને સમુદ્રોને પણ અનેક અસુરકુમાર દેવ અને દેવીઓથી આકણ" વ્યતિકીર્ણ, ઉપસ્તીર્ણ, સંસ્તીર્ણ, સ્પષ્ટ અને અવગાહિત કરવાને સમર્થ છે. (एस णं गोयमा ! चमरस्स असुरिंदस्स असुररण्णो एगमेसस्स सामाणियदेवस्स अयमेयारूवे विसए, विसयमेत्ते बुइए णो चेव णं संपत्तीए बिकुब्बिसु वा વિવંતિ વા, વિશ્વસંતિ વા) હે ગૌતમ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરના પ્રત્યેક સામાનિક દેવની વૈયિ શકિત બતાવવાને માટે જ ઉપરોકત વર્ણન કરવામાં આવ્યું છે. પણ તેમણે આજસુધી કદી પણ એવી વિ ક્રિયા કરી નથી, વર્તમાન કાળે પણ તેઓ એવી વિક્રિયા કરતા નથી અને ભવિષ્યમાં પણ કરશે નહીં. સૂ. ૩ ! 1 ટીકાથ :- આગલા સૂત્રમાં અસુરેન્દ્ર અસુરરાજ ચમરના સામાનિક દે વિષે ગૌતમ સ્વામીએ પૂછેલા પ્રશ્નનને ઉત્તર આ સૂત્રમાં આપવામાં આવ્યું છે – મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને જવાબ આપે છે કે આસુરેન્દ્ર અસુરરાજ ચમરના સામાર્નિક દેવે “મા ” મહા ઋદ્ધિવાળા છે. “ના (પર્યન્ત)” પદથી અહીં નીચેનાં પદે ગ્રહણ કરવા જોઈએ—“મદા તિજાર, માવા, માયરાસ, માથા, મહાકુખાવા” તે સામાનિક દેવે મહા દ્યુતિવાળા, મહા બળવાળા, મહા યશવાળા, મહા સુખવાળા અને મહા પ્રભાવશાળી છે. “તે તથ ના સાળ જવા ? ઈત્યાદિ-તે સામાનિક દેવે પિત પિતાનાં ભવન પર, પિત પિતાના સામાનિક દેવે પર, પિત પિતાની પટ્ટરાણીઓ પર આધિપત્ય ભેગવે છે અને દિવ્ય ભેગે ભેગવે છે. વાત પદથી નીચેને સૂરપાઠ ગ્રહણ કરવાને છે. “તિort પરિણાં, નાનામ
શ્રી ભગવતી સૂત્ર : ૩