________________
સામાનિકદેવદ્ધિ કે વિષયમેં ગોતમ કા પ્રશ્ન
ન મં! ઘરે ગમુરાયા” સ્થારિયા સૂત્રાર્થ-(બરૂ મેતે ! રે મ પુરાવા દિgિs નાવ gવરૂ જ મૂ વિવિવરણ) હે ભદત ! જે અસુરેન્દ્ર, અસુરરાજ ચમર આટલી બધી ઋદ્ધિ આદિથી યુક્ત છે અને તે આટલી બધી વૈકેય શકિતવાળે છે તે (चमरस्स गं भंते ! असुरिंदस्स असुररण्णो सामाणिया देवा के महडिया વાવ જેવાં ૪ i + વિવિઘg?) હે ભદન્ત! તે અસુરેન્દ્ર, અસુરરાય ચમરના સામાનિક દે કેટલી ઋદ્ધિ આદિથી યુક્ત છે અને તેઓ કેવી વૈક્રિયશક્તિ ધરાવે છે?
ટીકા- “વફ મ” ઈત્યાદિ. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પ્રશ્ન કરે છે કે “જે અસુરેન્દ્ર અસુરરાજ ચમર આટલો બધે ઋદ્ધિવાળે છે, અને તે આટલી બધી વિમુર્વણ શકિત ધરાવે છે તે તેને સામાનિક દેવે કેટલી ઋદ્ધિ સંપન્ન છે? તેઓ કેટલી વિધુર્વણાશકિતથી ચુકત છે? અહીં “વાવ (પર્યન્ત) પદથી “મનુરૂપ, માવજે, માન, મદાર, માજુમા” પદ ગ્રહણ કરાયાં છે. કહેવાનું તાત્પર્ય એ છે કે–તે અસુરેન્દ્ર અમર આટલી બધી ઋદ્ધિ, ધૃતિ, બળ, યશ, સુખ અને પ્રભાવવાળો છે, તે તેના સામાનિક દે કેટલી ઋદ્ધિ, ધૃતિ, બળ, યશ, સુખ અને પ્રભાવવાળા છે? જે ચમરેન્દ્ર પિતાની વૈકિય શક્તિથી બનાવેલા દેવ દેવીઓથી આખા જંબુદ્વીપને તથા અન્ય દ્વીપને પણ ભરી દઈ શકે છે, તે તેના સામાનિક દેવે તેમની વૈક્રિય શક્તિથી બનાવેલાં વિવિધ રૂપે દ્વારા દ્વિીપે અને દ્વિીપાન્તરેને ભરી દેવાનું કેટલું સામર્થ્ય ધરાવે છે: સૂ. ૨ |
સામાનિકદેવદ્ધિ કે વિષયમેં ભગવાન કા ઉત્તર
"गोयमा चमरस्स असुरिंदस्स" इत्यादि સત્રાર્થ-(જોયમા) હે ગૌતમ! (મુશિ પ્રમુ00 ચમરH) અસુરેન્દ્ર અસુરરાજ ચમરના (સામાળિયા સેવા) સામાનિક દેવે (મયા ના મજુમામા) બહુજ ઋદ્ધિ, ઘુતિ, બળ, યશ, સુખ અને પ્રભાવવાળાં છે. (તેvi તથ ના વાળ भवणाणं, साणं साणं सामाणियाणं, साणं साणं अग्गमहिसाणं जाव दिव्याई મોજમજાવું મુંનમાળા વિહરતિ) તેઓ ત્યાં પિત પિતાનાં ભવને ઉપર, પિત પિતાના સામાનિક દેવે ઉપર તથા પોત પોતાની પરાણુઓ ઉપર આધિપત્ય ભોગવે છે અને દિવ્ય કામગ ભેગવ્યા કરે છે. ( દિયા Ta gવ ાં
મૂ વિવિ79) તેઓ એટલી બધી ઋદ્ધિવાળા છે અને એટલી બધી વિક્રયા કરવાને શકિતમાન છે કે (સે ના નામ ગુર્ત ગુવાને દૂર થે
જ્ઞા, વરસ રાજામી ગયા કુત્તા રિયા) જેટલે એક યુવાન પુરુષ કઈ યુવાન સ્ત્રીને હાથ પકડીને પોતાની તરફ ખેંચવાને સમર્થ હોય છે, અને ચક્રની નાભિ
શ્રી ભગવતી સૂત્ર : ૩