SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ 64 પરિણમેલા તે આત્મપ્રદેશે ઉપરથી નીચે સુધી લાંબા રહે છે અને તેમની જાડાઇ શરીરની ખરાખર હાય છે. તેમની સાથે ક`પ્રદેશ રહે છે તે સમયે તે દંડ જુદી જુદી જાતના સારભૂત પુદ્ગલાને ચારે તરફથી પૂર્ણરૂપે ગ્રહણ કરે છે કેાનાં પુદ્ગલેને તે ગ્રહણ કરે છે. એ સૂત્રકાર નીચેના સૂત્રમાં બતાવે છે तं रयणाणं जाव रिहाणं अहाचायरे તેણે પરિતાદે’” તે કંતનથી માંડીને રિષ્ઠ પર્યન્તના ૧૬ સેળપ્રકારના રત્નાનાં અસારભૂત પુલનુ પરિશાટન કરે છે (છેાડી દે છે) અને “દામુદમે પેલેરિયાવર તેમનાં સારભૂત પુલાને ગ્રહણ કરે છે અહી નાવ (પન્ત) પદ્મ દ્વારા નીચેના રત્નાનો સૂત્રપાઠમાં સમાવેશ કરાયેા છે વાળું વેજિયાળ છે યિવાળું મસા હાળ हंसगभाणं पुलयाणं सोगंधियाणं जोइरसाणं अकाणं अंजयागं रयणाणं जायरुवाणं अंजनपुलयाणं फलियाणं " કહેવાનું તાત્પય એ છે કે ઉપરાકત સેાળ પ્રકારના રત્નાના સારભૂત પુદ્ગલેને ગ્રહણ કરીને તે વૈક્રિય સમુદ્ધાત કરે છે જો ક્રીથી ઇચ્છિત રૂપ ખાનાવવાની ઈચ્છા થાય તે તે ખીજીવાર પણ વૈક્રિય સમુદ્દાત કરે છે. એજ વાત સુત્રકાર વૈવિ નેવિ સમ્રુધાળ સમેરૂ આ સૂત્ર દ્વારા દર્શાવી છે " पभ्रूणं गोयमा चमरे अमुरिंदे असुरराया केवलकप्पं जंबूदीव दीवं बहुहि असुरकुमारेहिं देवेहिं य देवीहि य आइणं वितिकिणं उवस्थड़े संथडं फुडं વાઢાળાનું પત્તા હે ગોતમ! તે અસુરેન્દ્ર અસુરરાજ ચમર એટલે શક્તિશાળી છે કે આ એક લાખ ચેાજનની લખાઇ પહેાળાઈવાળા જબુદ્વીપને અનેક અસુરકુમાર દેવાથી અને દેવીએથી આકી કરી શકે છે (આચ્છાદિત કરી શકે છે–) વ્યતિકી કરી શકે છે (ખીચાખીચ ભરી શકે છે) ઉપસ્તીણું (ઉપર નીચે આચ્છાદિત) કરી શકે છે. સંસ્તી કરી શકે છે તલ મૂકવાની જગ્યા ન રહે એટલે ભરી શકે છે). પૃષ્ટ કરી શકે છે અતિશય ગાઢાવગાઢ કરી શકે છે-ઉપરા ઉપરી ગાઠવીને સંપૂર્ણ રૂપે ભરી દઇ શકે છે તે ચમરેન્દ્ર પોતાના વૈક્રિય સમુદ્ઘાતથી ઉત્પન્ન કરેલા દેવા અને દેવીઓથી એકલા જ ખૂદ્વીપને જ ભરવાને સમથ છે એટલું જ નહુિ પણ તે ધારે તે પેાતાની વિકુવણુ શકિતથી નિર્માણ કરેલ દેવેશ અને દેવીએથી તિય ગ્લેકમાં આવેલા અન્ય દ્વીપોને પણા ભરી દઇ શકે છે એ જ વાત સૂત્રકારે નીચેના સૂત્ર દ્વારા પ્રકટ કરી છે-ગલુત્તર चणं गोयमा पभू चमरे असुरिदे असुरराया तिरियमसंखेज्जे दीवसमुद्दे बहुहिं अमरकुमारदेवेहि देवीहि य आइण्णे वितिकिण्णे उवत्थडे संथडे રે વળાવવાઢેરન હે ગૌતમ આ પ્રકરણમાં ચમરેદ્રની વૈકિય કિતની વાત પ્રકટ કરવામાં આવી છે તે તેનુ સામર્થ્ય બતાવવા માટે જે પ્રકટ કરવામાં मावेस छे णो चेव णं संपत्तिए विकुव्विसु वा विकुव्त्र वा विकुव्विस्सइ वा,, તેણે તેની આ પ્રકારની વૈકિય શક્તિના ઉપયાગ પહેલા કદી કર્યાં નથી હાલમાં કરતા નથી અને ભવિષ્યમાં પણ કરશે નહી. અહીં તા ફકત એજ મતાવવામાં આવ્યું છે કે પોતાની વૈક્રિય શકિતથી શું શું કરી શકે છે ! સુ. ૧ ૫ ** શ્રી ભગવતી સૂત્ર : ૩ ૮
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy