SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમ કે પ્રતિ ભગવાન્ કા ઉત્તર મહાવીર પ્રભુ તેને: આ પ્રમાણે જવાબ આપે છે જેમાં હે ગૌતમ! “ મરે of aff” તે ચમર ભવનપતિ દેવ છે અને દક્ષિણ દિશાને ઇન્દ્ર છે તે અસુરેને શાસક છે કારણ કે તે તેમની વચ્ચે અતિશય અધર્યથી શેભાયમાન લાગે છે. તેથી જ તે અસુરેને રાજા છે “મા ” ઘણા જ મોટા પરિવાર આદિરૂપ ઋદ્ધિથી ચુકત છે, “નાર માણમાં ઘણી જ વૃતિથી યુક્ત છે, ઘણું જ બળથી યુક્ત છે ? વિશાળ યશથી યુકત છે, મહાસુખથી અને અતિશય પ્રભાવથી યુકત છે. “તે જે તસ્થ” એ તે અમર અમરચંચા રાજધાનીમાં “વફતીયાણ મવા વારસાસક્સા” ૩૪ ચૈત્રીસ લાખ ભવનાવા નું અને “વફસદી સામાળિય કારણ” ચેસઠ હજાર સામાનિક દેવનું ઈન્દ્ર તુલ્ય સમૃદ્ધિવાળા દેવનું અને “તાયરસાણ તાયા '' તેત્રીસ ગુરુસ્થાનીય સહાય દેવેનું બનાવે વિર” સ્વામિત્વ ભગવતો હોય છે. અને તે પિતાની ઈચ્છાનુસાર પાંચે ઈન્દ્રિયેના સુખો ભેગવે છે. આ કથન દ્વારા સૂત્રકારે ચમરને અદ્દભુત સમૃદ્ધિથી યુકત અને સુખ સૌભાગ્ય શાળી બતાવ્યું છે “નાર વિર માં જે “ગાય” (પર્યન્ત) પદ આવ્યું છે. એ દ્વારા ચમરમાં રહેલી બીજી વિશિષ્ટતાઓનું સૂત્રકારે પ્રતિપાદન કર્યું છે તે વિશિષ્ટતાઓ નીચે પ્રમાણે છે. ___"चउण्हं लोकपालाणं, पंचण्हं अग्गमहिसीणं, सपरिवाराणं, तिण्हं परिसाणं, सत्तण्हं अणियाणं, सत्तण्हं अणियाहिबईणं, चउण्हं चउसट्ठीणं आयरक्ख देवसाहस्सीणं, अण्णेसिं च बहणं चमरचंचारायहाणिवत्थब्वाणं देवाणं य, देवीणं य आहेवच्चं पोरेवचं सामित्तं भट्टितं, आणा-ईसर-सेणावञ्चं कारेमाणे पालेमाणे महयाहयनट्ट-गीय-वाइय-तंती-तल-ताल-तुडियघणमुइंगपडुप्पवाइयरवेणं दिव्वाइं भोगभोगाई भुंजेमाणे" આ પાઠને અર્થ આ પ્રમાણે છે. –સોમ યમ વરુણ અને વૈશ્રવણ એ ચાર લોકપાલે ઉપર પરિવાર સહિત પાંચ પટરાણીઓ પર ત્રણ સભાઓ પર સાત સેનાએ પર સાત સેનાધિપતિ ઊપર, ૨ લાખ ૫૬ હજાર આત્મરક્ષક દેવે ઉપર, તથા ચમર ચંચામાં રહેલા અન્ય દેવ દેવીઓ પર અધિપત્ય પૌરપત્ય પુરવર્તિત્વ (અગ્રગામિત્વ, સ્વામિત્વ ભત્વ-પાલકત્વ તથા આજ્ઞાની પ્રધાનતાથી યુકત સેનાપતિત્વ કરતે થકે અને બીજા બધા દ્વારા જેની આજ્ઞાનું પાલન કરાય છે એ તે ચમરે ત્યાં અનેક ભેગ ભગવતે આનંદમગ્ન રહે છે, વળી ત્યાં નાટક, ગીત, અને વાજીત્રાનાં શ્રી ભગવતી સૂત્ર : ૩
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy