SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ अमुरकुमारहिं देवेहिं देवीहि य आइण्णे, वितिकिण्णे, उवस्थडे, संथडे, फुडे અવનવા પત્તા ) વળી હે ગૌતમ! તે અસુરરાજ. અસુરેન્દ્ર ચમર સમુદુઘાત કરીને આ તિર્યગ્લેકમાં અસંખ્યાત દ્વીપ અને સમુદ્રોને અનેક અસુરકુમાર દે અને દેવીઓથી આકીર્ણ, વ્યતિકીર્ણ, ઉપસ્તીર્ણ, સંસ્તીર્ણ, પૃષ્ટ અને અવગાઢાવગાઢ કરવાને શકિતમાન છે. (પુણ નો મા ! મરણ ગણુવિસ ગાળો ગયોयारूवे विसए-विसयमेत्ते वुइए-णोचेव णं संपत्तीए विकुविसु वा विकुश्वइ वा વિવિસરૂ વા) હે ગૌતમ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરની શકિતની ઉપરોક્ત જે વાત કહી છે તે ફકત વિષયનું નિરૂપણ કરવા માટે જ કહી છે તે દ્વારા એ બતાવવામાં આવ્યું છે કે તેનામાં એ પ્રકારની શકિત છે; પરંતુ તેણે આજ સુધી કદી પણ એ વિક્રિયા પહેલાં કરી નથી, એવી વિક્રિયા તે કરતો પણ નથી અને ભવિષ્યમાં કદી પણ એવી વિકિયા તે કરશે નહીંસૂ ૧ દીક્ષાર્થ-“તે કાળે તેvi સમgui' તે કાળે અને તે સમયે એટલે કે અવસર્પિણીકાળના ચોથા આરામાં તથા તે સમય જ્યારે પૂરે થવાની તૈયારીમાં હતા ત્યારે– “કયા નામે નારી” મોકા નામની એક નગરી “દોસ્થા” હતી. “વUગો” ઔપપતિક સૂત્રમાં જેવું ચંપા નગરીનું વર્ણન કર્યું છે, એવું જ તેનું વર્ણન સમજવું. “તીરે મોવાણ નારી” તે મેક નગરીની “દેવા” બહાર “ઉત્તરyરસ્થિને વિમા” ઇશાન કોણમાં “ પામે ફg દોસ્થા નન્દન નામનું એક ચૈત્ય હતું–એટલે કે વ્યન્તરાયતન હતું. “વો ” ઔપપાતિક સૂત્રમાં પૂર્ણભદ્ર ચૈત્યનું જેવું વર્ણન આવે છે, એવું જ તેનું વર્ણન સમજવું. “તે માટે તેમાં સમા” તે કાળે અને તે સમયે “સામી પો? ત્યાં મહાવીર સ્વામી પધાર્યા. “પરિણા નિયા” પ્રભુને વંદણું કરવાને માટે તથા ધર્મોપદેશ સાંભળવાને માટે પરિષદ નીકળી અને ભગવાનની પાસે આવી “પહેરવા પરિસા ધર્મકથા સાંભળીને તથા પ્રભુને વંદણ નમસ્કાર કરીને પરિષદ વિસર્જન પામી. સૌ પોતપોતાને સ્થાને પાછા ફર્યા. ત્યારે ભગવાન મહાવીરના શિષ્ય અને બીજા ગણધર અગ્નિભૂતિએ ચમરની વિક્ર્વણ શકિત (રૂપ બદલવાની શકિત) વિષે જે પ્રશ્ન પૂછયે તે સૂત્રકાર બતાવે છે – તે જે તેજું સમજે? તે કાળે અને તે સમયે “સમરસ મળવો મહાવીરસ્ય તો અંતેવા શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના બીજા શિષ્ય શ્રી અગ્નિભૂતિ નામના અણગાર હતા. “ચંતેવાસી” ને અર્થ આ પ્રમાણે છે “અત્તે ગુન ગુરાણા વા વણિત શી ચહ્ય * ગુરુની પાસે અથવા ગુરુની આજ્ઞા પ્રમાણે વસવાની જેને ટેવ હોય તેને અંતેવાસી (શિષ્ય) કહેવાય છે. “વિદ્યમાનં અri હું સ નri” જેને ઘર નથી તે અણગાર કહેવાય શ્રી ભગવતી સૂત્ર : ૩
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy