SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પાર્ક પાસના કરીને તેમણે (gવં વાસી) મહાવીર પ્રભુને આ પ્રકારને પ્રશ્ન પૂછયે( i મંતે! ગરિ બકુરાયા) હે ભદન્ત! અસુર રાજા, અસુરેન્દ્ર ચમર ( gિ) કેટલી ઋદ્ધિવાળે છે? ( વેદgy) કેટલી યુતિવાળે છે ? (મgવ) કેટલા બળવાળો છે? (મદાન) કેટલા યશવાળે છે? (વા માણો) કેટલા સુખવાળે છે? (જેમકુમારી) કેટલો પ્રભાવશાળી છે? (વાં મૂ વિવા ) અને તે કેટલી વિમુર્વણુ કરી શકે છે? (જેમ!) હે ગૌતમ! (૨માં ગણું પુરાવા) અસુરેન્દ્ર અને અસુરરાજ ચમર (માgિv) ઘણી જ ભારે ઋદ્ધિવાળે છે. (નાવ મંદાજુમા) તે ઘણી જ દુતિવાળે, ઘણું જ બળવાળ, ઘણું જ યશવાળા, ઘણા જ સુખવાળો અને ઘણા જ પ્રભાવવાળે છે. (સે તથ માવાચસાક્ષા, વાણી સામાજિયાદસી) તે ત્યાં ત્રીસ લાખ ભવનાવાનું, ચેસઠ હજાર સામાનિક દેવેનું, (તાયીસા તાયીસા) અને તેત્રીશ ત્રાયશ્ચિંશક દેવોનું આધિપત્ય(સ્વામીપણું) ભેગવે છે. (નાર વિદર) આ રીતે તે ત્યાં રહે છે. (gi મપિ બોવ મહાગુમાવે) આ રીતે તે મહા ત્રિદ્ધિથી લઈને મહાપ્રભાવ પર્યાના વિશેષણ વાળા (તિર્થ ર ાં ન્યૂ વિવિ7) તે વિમુર્વણ કરવાને માટે એ સમર્થ છે કે (સે બદનામ કૃતિ જુવાઓને થે શે ક્રેઝ) જે કોઈ યુવાન પુરુષ કે યુવાન સ્ત્રીને હાથે પિતાના હાથથી પકડવાને સમર્થ હોય છે, (૨૪ વા નામ ગજા ઉત્તાસિયા) જેવી કે ચક્રની ધરી ચકને પિતાની સાથે રાખવાને સમર્થ હોય છે (gવાવ જોયા! રમસે ગપુરિંગપુરાવા રેત્રિય સમુધા મોદમાં) એજ પ્રમાણે અસુરોને રાજા અને અસુરેન્દ્ર અમર ક્રિયસમુદુધાતથી યુકત હોય છે. (સંગારું નો ચારૂં હું નિરિર) તે પહેલાં સંખ્યાત યોજના પર્યન્ત પિતાના આત્મપ્રદેશને દંડાકાર બનાવે છે. (તે વખાણ ના ઉદાળું જેમ કકેતન રત્નથી માંડીને રિઝરત્ન સુધીના ૧૬ પ્રકારનાં રત્નોનાં ગણાવાવ પો પરિણા) યથાબ.દર પુદ્ગલેને છોડી દે છે. ત્યાર બાદ મહાકુ રિયા) તેમનાં સારભૂત પુદ્ગલેને ગ્રહણ કરે છે– (gયારૂા) ગ્રહણ કરીને (વોરંવ વેવ સમુઘાણí સમો ) બીજી વાર પણ વૈકિય સમુઘાત કરે છે (સમોઢfજા મૂi નો મા વકરે ગરિ असुरराया केवलकप्पं जंबूदीवं दीवं बहूहि असुरकुमारेहिं देवेहिं देवीहि य માઈui વિકિdi ૩થવું, સંથરું, ગવઢવજાઉં રેze) હે ગૌતમ! તે અસુરરાજ અને અસુરેન્દ્ર ચમર સમુદ્દઘાત કરીને સમસ્ત જંબૂઢીપ નામના દ્વીપને અસુરકુમાર દેથી અને દેવીઓથી આ કીર્ણ (વ્યાપ્ત) કરવાને સમર્થ છે, વ્યતિકીર્ણ (ખીચખીચ ભરવાને સમર્થ છે. ઉપસ્તીર્ણ (ઉપર નીચે વ્યાપ્ત આચ્છાદિત) કરવાને સમર્થ છે, સંસ્તીર્ણ કરવાને (તલભાર જગ્યા ન રહે એવી રીતે ભરી દેવાને) સમથે છે, પૃષ્ટ કરવાને સમર્થ છે અને અવગાઢાવગાઢ કરવાને (અતિશય એક બીજાના ઉપરા ઉપરી ગોઠવાય એવું) કરવાને પણ સમર્થ છે. (કુર ૨ णं गोयमा ! पभू चमरे असुरिंदे असुरराया तिरियमसंखेज्जे दीवसमुद्दे बहूर्हि શ્રી ભગવતી સૂત્ર : ૩
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy