________________
ઉદેશકમાં ચમરેન્દ્રના ઉત્પાતનું વર્ણન કર્યું છે. ૨ ત્રીજા ઉદેશકમાં “જિરિા કાયિક, આધિકરણિકી, પ્રાàષિકી, પારિતાવાનિકી; અને પ્રાણાતિપાતિકી,આ પાંચ ક્રિયાઓનું નિરૂપણ કર્યું છે. ૩. ચોથા ઉદેશકમાં “ના” દેવે વૈક્રિય યાન કર્યું,” એ વાત સાધુ જાણે છે ખરો? આ વાતનું પ્રતિપાદન કર્યું છે. ૪. પાંચમાં ઉદ્દેશકમાં “”િ બાહ્યપુદ્ગલેને ગ્રહણ કરીને અથવા ગ્રહણ કર્યા વિના શું સાધુ વૈક્રિયશકિતથી સ્ત્રી આદિ રૂપ ધારણ કરવાને સમર્થ છે?” આ વાતનું વર્ણન છે. ૬. છ ઉદેશમાં નર’ વિષે સાતમામાં “રા'' સેમ આદિ લેકપાલ વિષે ૭. આઠમામાં “દિલ” અધિપતિ વિષે ૮. નવમામાં “૦િ” ઈન્દ્રિયે વિષે ૯ અને દસમાં ઉદેશકમાં “રિસા” અમરેન્દ્રની પરિષદ વિષે વર્ણન કર્યું છે ૧૦. આ રીતે “તરથમ મ ણ કલા” ત્રીજા શતકમાં દશ ઉદેશક છે.
બીજા શતકમાં અસ્તિકાનું સ્વરૂપ સામાન્ય રૂપે બતાવ્યું છે. જો કે તે શતકમાં ધર્માસ્તિકાય. અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય, જીવાસ્તિકાય અને પગલાસ્તિકાય, એ પાંચે અસ્તિકાનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણની દ્રષ્ટિએ સંક્ષિપ્ત વર્ણન કરવામાં આવ્યું છે તે પણ પ્રકૃતમાં ઉપયોગી હજાને કારણે જીવાસ્તિકાયના વાસ્તવિક સ્વરૂપને તેના વિવિધ ધર્મોનું પ્રતિપાદન કરીને સમજાવવા માટે આ ત્રીજા શતકની શરૂઆત કરાય છે
“તેvi #vi તેvi હમણાં મીયા ના નારી! ઈત્યાદિ
મોકાનગરી મેં વીર ભગવાન્ કા સમસરણ
સૂત્રાર્થ-(તેજો વચ્ચે તેí સમgii) તે કાળે અને તે સમયે (થા નામ નથી હોઘા) કા નામની નગરી હતી. (
વગો) તેનું વર્ણન ચંપાનગરી પ્રમાણે કરવું. (તી મોવાણ નારી વરિયા ઉત્તરડુથપે રિમાણ બંને નામે વેરૂ સ્થા) તે મેકા નગરીની બહાર ઈશાન ખૂણામાં નંદન નામે ચિત્ય હતું. (વળગા) ચંપાનગરીના પૂર્ણભદ્ર ચીત્ય જેવું જ તેનું વર્ણન સમજવું. (તેvi rit તે સમvi) તે કાળે અને તે સમયે (સામસમોસ) મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. (પરિણા ખાઈ) પરિષદા ધર્મકથા સાંભળવા ગઈ (પાયા પરના) ધર્મોપદેશ સાંભળીને સભા વિસર્જિન થઈ. (તે જ તi સમgui) તે કાળે અને તે સમયે (માસ માવો મદારીરહ્મ તો ચંવારા) શ્રમણ ભગવાન મહાવીરના બીજા શિષ્ય ( મૂઠું નામ ગાજારે નવમળ ) અગ્નિભૂતિ નામે અણગાર હતા. તેઓ ગૌતમ ગોત્રના હતા. (સા ) તેમના શરીરની ઊંચાઈ સાત હાથ હતી. (નાવ પsgવાસમા) પ્રભુની
શ્રી ભગવતી સૂત્ર : ૩