________________
મહાવીર પ્રભુ તેને આ પ્રમાણે ઉત્તર આપે છે- “gવં વાળો દેતો vourag Tvr mયનો આ પ્રશ્નના સમાધાન માટે પ્રજ્ઞાપના સૂત્રમાં આપેલા સત્તરમાં લક્ષ્યાપદને ચેાથે ઉદ્દેશક કહે જોઈએ. પ્રજ્ઞાપનાના ચોથા ઉદશકમાં લેસ્થાના પરિણામ આદિનું પ્રતિપાદન કર્યું છે- તે કારણે સૂત્રકારે અહીં તે ઉદશકને ઉલ્લેખ કર્યો છે. તે પરિણામ આદિને સંગ્રહ કરનારી દ્વારગાથા આ પ્રમાણે છે- “રિણામ, વUT, રસ, ગંધ, મુદ્ર, રથ, સંવિડુિ જરૂ, રામ, પણ, જાદુ, વાખા, દાળભણવઘુ આ દ્વારગાથાના અર્થનું સ્પષ્ટીકરણ કરવાને માટે અહીં “વાર પદને પ્રયોગ થયે છે. “પાવત’ પર એ બતાવે છે કે આ દ્વારગાથામાં આવતાં પદેનું પ્રતિપાદન પ્રજ્ઞાપનાસ્ત્રના ચોથા ઉદેશકમાં કરાયું છે. તે એ કારની (આ દ્વારગાથાની) સમાપ્તિ પર્યન્તનું જ કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. પરિણામ વિષયક કથન નીચે પ્રમાણે છે
ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે- “હે ભદન્ત! કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને સંયેગ પામીને તેના જેવા વર્ણવાળી, તેના જેવી ગંધવાળી અને તેના જેવા રસવાળી શું બનતી રહે છે ?' 1 ઉત્તર– “હે ગૌતમ! હા, એવું જ બને છે. કૃષ્ણલેશ્યા જ્યારે નીલલેસ્થારૂપે પલટાઈ જાય છે, ત્યારે તે તેના જેવા વર્ણવાળી, તેના જેવી ગંધવાળી અને તેના જેવા રસવાળી થતી રહે છે- આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે- જે કૃષ્ણલેશ્યાના પરિણામવાળે જીવ નીલેશ્યાને ચગ્ય દ્રવ્યને ગ્રહણ કરીને મરે છે, તે તે નીલેશ્યાના પરિણામવાળો બનીને અન્યત્ર ઉ»ન્ન થાય છે- એ સિદ્ધાંત છે કે “નરસાદ
ગારું પરિયાણ જાણું છું, તારે કરવા જે લેશ્યાના દ્રવ્યને ગ્રહણ કરીને જીવ મરે છે, એ વેશ્યાના પરિણામવાળે થઈને તે જીવ બીજી જગ્યાએ ઉત્પન્ન થાય છે. એ જ વાત ‘તા ધરા, તા નક્ષત્તાઇ, તા થાકત્તા ગુનો મુ મિતિ, ઈત્યાદિ પદો દ્વારા વ્યકત કરવામાં આવેલ છે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે “બળ મં! પd वुच्चइ कण्णलेस्सा नीललेस्सं पप्प तारूवत्ताए तावण्णत्ताए तागंधत्ताए तारसत्ताए તાજસત્તા મુન મુઝો મિg હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે કૃષ્ણલેશ્યા નીલલેસ્થાને સંયોગ પામીને તેના જેવા રૂપમાં તેના જેવા વર્ણમાં, તેના જેવી ગંધમાં, તેના જેવા રસમાં અને તેના જેવા સ્પર્શમાં વારંવાર પરિણમતી રહે છે ?
ઉત્તર- હે ગૌતમ. જેવી રીતે દૂધ સાથે છાશને સંયોગ થવાથી, દૂધ છાશ રૂપે પરિણમે છે, તેનાં રૂપ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છાશના જેવાં જ બની જાય
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨ ૭૧