________________
આ વિષયમાં જ્ઞાનાધિકાર પંતને જ આ ઉદેશક ગ્રહણ કરવો જોઇએ. તે આ પ્રમાણે છે- “હે ભદન્ત! કૃષ્ણલેશ્યાવાળે જીવ કેટલા જ્ઞાનમાં રહે છે?” “હે ગૌતમ! તે જીવ બે જ્ઞાનમાં, ત્રણ જ્ઞાનમાં અથવા ચાર જ્ઞાનમાં રહે છે. જે બે જ્ઞાનમાં રહેતું હોય તે મતિજ્ઞાન અને કૃતજ્ઞાનમાં રહે છે, ત્રણ જ્ઞાનમાં રહેતા હોય તે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનમાં રહે છે. જ્ઞાનાધિકાર આ પ્રકારનો છે, એમ સમજવું. સૂ.૧ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકત “ભગવતી સૂત્રની પ્રિયદર્શિની
વ્યાખ્યાના ચેથા શતકનો નવમો ઉદેશે સમાપ્ત. ૪-લા
લેશ્યાઓક્ષ%3ષક્ષક્રેતરૂપણ
ચેથા શતકનો દસમો ઉદેશક પ્રારંભ
લેશ્યા પરિણામનું નિરૂપણુસે જૂ મરે! લા ઈત્યાદિ–
સુત્રાર્થ— (સે પૂજું મંતે! ઇસા નાં ઘા તારા , તાવત્ત.) હે ભદન્ત! શું કૃષ્ણલેશ્યા નલલેશ્યાને સંયોગ પામીને નીલલેશ્યા રૂપે બદલાઇને નીલેશ્યાના વર્ણની બની જાય છે ? (gવં નો સગો guyav a Hug જેવો) હે ગૌતમ! પ્રજ્ઞાપનસૂત્રમાં આપેલ લેશ્યાપદને ચેશે ઉદ્દેશક અહીં કહેવું જોઈએ. (નાવ વરણામ--a-ધ-અપસરાક્રિદ્ધિ -ઘા-૬, પરિણામ–જુગાદ–વજuriદાળમM વડું) અને આ ગાથા પર્યન્તનું તે ઉદ્દેશકનું કથન ગ્રહણ કરવું જોઈએ- પરિણામ, વર્ણ, રસ, ગંધ, શુદ્ધ, અપ્રશસ્ત, સંકિલષ્ટ, ઉષ્ણ, ગતિ, પરિણામ, પ્રદેશ, અવગાહના, વર્ગણ, સ્થાન, અને અલ્પબહુવ' (સે મં: સેવં તે !) “હે ભદન્ત ! આપની વાત સર્વથા સત્ય છે, હે ભદન્ત ! આપની વાત યથાર્થ છે, આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામી તેમને સ્થાને બેસી ગયા.
ટીકાથ– આ સૂત્રમાં સૂત્રકારે લેશ્યાના પરિણામ આદિનું પ્રતિપાદન કર્યું છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે “શું એવી વાત સંભવી શકે છે કે
unક્ષા કૃષ્ણલેસ્યા “ની gg નીલલેસ્થાને સંગ પામીને તાવત્તા નીલલેશ્યાના સ્વરૂપમાં પલટાઈ જઈને “તorg નીલલેશ્યાના જેવાં જ વર્ણની બની જાય છે? અને તેના જેવા જ વાસ કે ગંધવાળી બની જાય છે?
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨ ૭૦