SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ નારકોં કે સ્વરૂપના વર્ણન ચેથા શતકને નવમે ઉદ્દેશક પ્રારંભ નારકની વકતવ્યતાને રૂy of અંતે! ને કવન ઈત્યાદિ સૂત્રાર્થ (નેરા ii મંતે! તેug ઉત્તવન, નેતા ૩ઘવજ?) હે ભદન્ત! નારક જી જ નારકમાં ઉત્પન્ન થાય છે, કે અનારક છે નારકમાં ઉત્પન્ન થાય છે? (યમા ) હે ગૌતમ! (GUrg સાઇ તો કહે માળિો બાર નાળારૂ) પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલ લેશ્યાપદને ત્રીજે ઉશકે, જ્ઞાનપદ પર્યન્ત, આ પ્રશ્નના સમાધાન માટે કહેવું જોઈએ. ટકાથ– પહેલાના ઉદ્દેશકમાં દેવેનું નિરૂપણ કરાયું. હવે આ નવમાં ઉદ્દેશકમાં નારકનું નિરૂપણ કરવાનું કારણ એ છે કે દેવને જેમ વૈક્રિય શરીર હોય છે, તેમ નારક જીને પણ વૈક્રિય શરીર હોય છે. તેથી દેવેનું નિરૂપણ કર્યા પછી નારકેનું નિરૂપણ કરાય છે તેમાં અસંગત કશું નથી. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે “હે ભદન્ત! નારક જીવે જ નારકીમાં (નારક પર્યાયે) ઉત્પન્ન થાય છે, કે અનારક (નારક ન હોય એવા જીવો) નારકીમાં ઉત્પન્ન થાય છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “varg સાવજ તો સગો માળિયો' હે ગૌતમ! આ પ્રશ્નનના સમાધાન માટે પ્રજ્ઞાપનાસૂત્રના સત્તરમાં લેસ્યાપદને ત્રીજે ઉદ્દેશક કહે જોઈએ. પ્રજ્ઞાપનામાં આ વિષયનું નીચે પ્રમાણે પ્રતિપાદન કરાયું છે- “નવમા !” હે ગીતમ! “ના નેv ૩નવમ્બરુ, નો અનેરા gિv૪ ૩રવનડ્ડ' નારક છવો જ નારકમાં ઉત્પન્ન થાય છે, અનારકે નારકમાં ઉત્પન્ન થતા નથી. તેનું કારણ નીચે પ્રમાણે છે– સૂગનયની માન્યતા પ્રમાણે નારક આદિ આયુના પ્રથમ સમયના સંવેદન કાળમાં, તે જીવમાં નારક આદિને વ્યવહાર થવા માંડે છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે નરક આયુને બંધ બાંધીને જે જીવ નારકીમાં ઉત્પન્ન થવાનું હોય છે, તે જીવને મરણકાળ સમીપ આવે ત્યારે જ–તે મનુષ્યભવમાં રહેલો હોવા છતાં પણ તેના નરકાયુને ઉદય થઈ જાય છે. આવી રીતે તેના નરકાયુને ઉદય થઈ જવાથી તેને નારક કહેવામાં આવે છે. તે કારણે “નારક જીવો જ નરકમાં ઉત્પન્ન થાય છે, આ કથન, વર્તમાન સમય માત્ર પર્યાયને ગ્રહણ કરનારા જુસૂત્ર નયની દષ્ટિએ સંગત બની જાય છે. કારણ કે નરકાયુને બંધ બાંધ્યા વિના જીવ નરકગતિને અધિકારી બનતું નથી. પૂર્વગતિને છોડીને જતા તે જીવના પૂર્વગતિના આયુષ્યને ઉદય તે તે સમયે હેતે નથી, ઉદય તે નરકાયુને હોય છે. તેથી તે જીવને નારક જ કહેવો જોઈએ. ગાવ નાણાઉં નું તાત્પર્ય નીચે પ્રમાણે છે – શ્રી ભગવતી સૂત્ર : ૩ ૨૬૯
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy