SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ રાયજ્ઞાળી વત્તા ?” હે ભદ્દન્ત! દેવેન્દ્ર, દેવરાજ ઇશાનના લેાકપાલ સામમહારાજની સામા નામની રાજધાની કયાં આવેલી છે? મહાવીર પ્રભુ ઉત્તર આપતાં કહે છે કે(નોષમાં !? હું ગોયમા! મુમળસ મહાનિમાળ" બન્ને સર્વિલ સિિસિ અસંવેન્નારૂં નોસયસનાનું યોગાદિત્તા સુમન મહાવિમાનની નીચે ચારે દિશાઓ અને વિદિશાએ (ખૂણાએ)માં અસ ંખ્યાત લાખ યેાજન પર્યંત આગળ જતાં જે સ્થાન આવે છે સ્થળ' એ સ્થાન પર ફ્લાળન્નલિંક્સ ફેવરો દેવેન્દ્ર, દેવરાજ ઇશાનના લેાકપાલ ‘સોનલ માળ સામ મહારાજની સૌમાળામાં રાયહાળી વૃત્તા સામા નામની રાજધાની કહી છે– i નોય સચતાં બચાવવુંમેળનંવૃદ્દીમાળા' તેની લખાઇ અને પહેાળાઇ એક લાખ ચેાજનની છે. તેથી તે રાજધાનીનું પ્રમાણુ જ ખૂદ્રીપના સમાન કહ્યું છે, વૈમાળિયા તું, વાળન બટું ખેંચવા તેમાં આવેલા પ્રાસાદે, કોટ આદિનું પ્રમાણ (માપ) વૈમાનિક દેવાના પ્રાસાદ, કેટ આદિના પ્રમાણથી અર્ધું સમજવું. અને તે અધુ પ્રમાણુ નાવ વર્તાયહેમં’ગૃહના પીઠમધ પન્ત જ ગ્રહણ કરવાનું છે, એમ સમજવું. 'सोलसजोयणसहस्साई आयाम विक्ख भेणं, पण्णासं जोयणसहस्सा ' पंच य सत्ताणउप जोयणसए चिविणे વિયેળ વત્તે' ગૃહના પીઠની લખાઈ અને પહેાળાઇ સેળ હજાર ચેાજનની છે, અને પરીધિ ૫૦૫૭ યોજનથી સહેજ અધિક છે. વસાયાળું ચારિત્રાડીયો ોચનાબો, સેત્તા સ્થિ' ઇત્યાદિ. પ્રાસાદોની ચાર પરિપાટિયા (શ્રેણિયો) અહીં કહેવી જોઇએ. સભા આદિ અહીં નથી. આ રીતે પૂર્ણાંકત કથન અનુસાર (ત્રીજા શતકના કથન અનુસાર) અને જીવાભિગમ સૂત્રમાં વિજય રાજધાનીનું જેવું વર્ણન કર્યું છે એવું વર્ણન, અહી પણ પ્રત્યેક રાજધાનીના પ્રત્યેક ઉદ્દેશકમાં કરવું જોઇએ. Ë મહિ’સેમ લોકપાલ આ પ્રકારની ઋદ્ધિથી યુકત છે. નાય વજ્રને માયા એ જ પ્રકારનું કથન વરુણ લેાકપાલ પન્ત સમજવું. અહીં જે થાવત્' પદ આવ્યું છે તેના દ્વારા સામ, યમ અને વૈશ્રમણ લેાકપાલે। ગ્રહણ કરાયા છે. તેનું તાત્પર્ય એ છે કે બાકીના લેાકપાલેા (યમ, વૈશ્રમણ અને વરુણુ) ની રાજધાનીઓની લંબાઇ, પહેાળાઈ અને પરિધિનું પ્રમાણ, પ્રાસાદ આદિનું પ્રમાણુ, વગેરે સમસ્ત વર્ણન સામની રાજધાનીના વર્ણન પ્રમાણે જ સમજવું. ાસૂ. ૨૫ જૈનાચાય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત ભગવતી’ સૂત્રની પ્રિયદર્શિની વ્યાખ્યાના ચાયા શતકના પહેલા ઉદ્દેશથી આઠે ઉદ્દેશક સમાપ્ત. ૫૪-૮૫ શ્રી ભગવતી સૂત્ર : ૩ ૨૬૮
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy