SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે “gga j મંત્તે !' હે ભદન્ત! તે સેમ આદિ “પાછા લેકપાલોનાં “વિમાના પત્તા? કેટલાં વિમાન કહ્યાં છે? ઉત્તર- “જો મા !” હે ગૌતમ! “વત્તા વિનાના પત્તા તેમના ચાર વિને કહ્યાં છે. “ન તેમનાં નામ નીચે પ્રમાણે છે- “મળે? (૧) સુમન, ‘સનમ' (૨) સર્વતોભદ્ર, વા (૩) વિષ્ણુ અને મુવ (૪) સુવડ્યુ. પ્રશ્ન- ઉમરે!હે ભદન્ત! “સાક્ષ વિસ વાળો દેવેન્દ્ર, દેવરાજ ઈશાનના, “ોમ મદાર પહેલા લોકપાલ, સોમ મહારાજનું “નામ મદાવમા સુમન નામનું મહાવિમાન “%f i guો? કયા સ્થાને આવેલું છે? ઉત્તર- “જોયા હે ગૌતમ! “નંદી ટીવે બુદ્વીપ નામના દ્રોપમાં આવેલા “મંામ ઘવસ ઉત્તરે મન્દર (સુમેરુ) પર્વતની ઉત્તર દિશામાં, મીરે રચqમાણ જુવો આ રત્નપ્રભા પૃથ્વી (પહેલી નરક) ની (યાવત ) ગાવ હાઇri ઈશાન નામનું “જે guળ ક૯૫ આવેલું છે. અહીં જે યાવત' પદ આવ્યું છે તેના દ્વારા નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરાય છે. “રત્નપ્રભા પૃથ્વીના અત્યત સમતલ અને રમણીય ભૂમિભાગથી ઊંચે જતાં ઇશાન નામનું કલ્પ આવે છે.” તથળ” તે ઈશાન કલ્પમાં “ગાલ પંર વાયા TUMારા' (યાવત) પાંચ અવતંસક (શ્રેષ્ઠ પ્રાસાદ) આવેલાં છે. “ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રો અને તારાઓથી અનેક વજન ઊંચે જવાથી તે અવતંસકે આવે છે, એ વાત “જાવું (યાવત)' પદથી ગ્રહણ કરવાની છે. તેના તે પાંચ અવસકના નામ- વાવ અંકાવતસક, “છિદવસ રફિટિકાવતંસક “યવહેંણા રત્નાવલંસક, “નારા ઘણાં જાતરૂપવતંસક, અને “મારે સાવલ” તે ચારેયની વચ્ચોવચ્ચ ઈશાનાવતુંસક છે. ત” તે “સાગરચર' ઇશાનાવત સક “પદાવિનાના પુસ્થળ મહાવિમાનની પૂર્વ દિશામાં નિમિત્તવેગાસું સારૂં તિરછાં અસંખ્યાત હજાર એજન પ્રમાણ અંતરને વીફરફરા પાર કરતાં, “પથ ” જે સ્થાન આવે છે, એ સ્થાન પર નાળા # સેવાઇ દેવેન્દ્ર, દેવરાજ ઇશાનના ‘નોનસ મgroો લેપાલ સોમ મહારાજનું અમને Fri સુમન નામનું “કદાવિનાને 100 મહાવિમાન છે. “ગર નવસાવદક્ષા તે વિમાનની લંબાઈ અને પહોળાઈ ૧રા લાખ જનની છે. “ના સસ વત્તાત્રયા તરૂણસા તા સાઈક્સ રિ ગાય ગળિયા સન્મા” આ સૂત્રને ભાવાર્થ નીચે પ્રમાણે છે- ત્રીજા શતકમાં શક્રેન્દ્રના સેમ લેકપાલના સંધ્યાપ્રભ વિમાનની લંબાઇ-પહોળાઈ ૧૨ લાખ જનની કહી છે, અને પરિધિ ૩૯૫૨૮૪૮ શ્રી ભગવતી સૂત્ર : ૩ ૨૬ ૬
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy