SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ દેવરાજ ઈશાનના લેકપાલ સેમ નામનું મહાવિમાન આવે છે. (તેરસ ના सयसहस्साई जहा सक्कस्स वत्तव्वया तईयसए तहा ईसाणस्स वि जाव अच्चणिया સત્ત) તે સુમન મહાવિમાનની લંબાઈ પહોળાઈ ૧૨ાલાખ જનની છે. તે વિમાન વિષેનું સમસ્ત કથન ત્રીજા શતકમાં, શક્રેન્દ્રના લેકપાલ સેમના વિમાન વિષેના કથન અનુસાર સમજવું. અર્ચનિકાની સમાપ્તિ પર્યન્તનું કથન ગ્રહણ કરવું. (વિ ઢોYરા વિના વિમાને ઘેરો) એ પ્રમાણે ચારે લોકપાલના પ્રત્યેક વિમાન વિષેને એક એક ઉદેશક જાણવે. (વિ રિમાને રત્તર વસા ચરિસેસ) આ રીતે ચારે વિમાનેના વર્ણનમાં ચાર ઉજેશકો પૂરા થાય છે. (નવરં) પણ તેમાં આટલા ફેરફાર છે. (દિપ નાખ7) સ્થિતિની દષ્ટિએ ફેરફાર રહેલો છે. જેમકે (શાહિદુર તિમાના ઢિયા વાસ હૃતિ જેવ, તો તમાTI વ ાથિમદ્દાવર સેવાપ) પહેલા બે લેકપાલની રિથતિ એક પાપમથી ત્રિભાગ ન્યૂન છે. ધનદ (વૈશ્રમણ)ની સ્થિતિ બે પાપમની છે, વરુણની સ્થિતિ ત્રણ ભાગ સહિત બે પળેપમની છે, અને પુત્રસ્થાનીય દેવેની સ્થિતિ એક પપમની છે. ટીકાથ– ત્રીજા શતકમાં દેવની વિકૃર્વણા આદિનું નિરૂપણ કરાયું. આ ચોથા શતકમાં પણ એ દેવેનું વિશેષ નિરુપણ કરવામાં આવ્યું છે. આ શતકનાં ૧૦ ઉદેશકમાં જે જે વિષયનું નિરૂપણ કરવામાં આવેલું છે, એ દર્શાવનારી એક ગાથા શરૂઆતમાં આપેલી છે- “રારિ વિના િઈત્યાદિ- પહેલા ચાર ઉદેશકે માં વિમાનની વકતવ્યતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. “વત્તા ર ારદાર્દિ પાંચમા, છઠ્ઠ, સાતમાં અને આઠમાં, એ ચાર ઉદેશમાં રાજધાનીઓની વકતવ્યતાનું પ્રતિપાદન કર્યું છે. “ના” નવમે ઉદ્દેશક નારકેના વિષયમાં છે. તે ઉદ્દેશકમાં નારકોની વકતવ્યતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તથા દસમાં ઉદ્દેશકમાં “ક્ષા લેશ્યાઓના વિષયમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ રીતે આ ચેથા શતકમાં દસ ઉદ્દેશકે છે. હવે સૂત્રકાર વકતવ્યના વિષયનું વિવેચન કરે છે– “ જાન નરે નાવ ઇ વાણી' રાજગડ નગરમાં મહાવીર સ્વામીનું સમવસરણ પરિષદ નીકળીધર્મોપદેશ સાંભળીને પરિષદ પાછી ફરી. ત્યારબાદ મહાવીર પ્રભુને ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પ્રશ્ન કર્યો - “સાગરણ of મં!? હે ભદન્ત ! “ર્વિવ વરઘો દેવેન્દ્ર દેવરાજ ઇશાનના “દા પાડ્યા romત્તા લેકપાલો કેટલા છે? તે પ્રશ્નને ઉત્તર આપતા મહાવીર પ્રભુએ કહ્યું- “જોવા!! હે ગૌતમ! “વત્તાર રોના ઈશાનેન્દ્રના ચાર લોકપાલો “goriા કહ્યા છે. “áના તેમનાં નામ આ પ્રમાણે છે- “વોને, નમે, વળે, સમળે સોમ, યમ, વરુણ અને વૈશ્રમણ શ્રી ભગવતી સૂત્ર : ૩ ૨ ૬૫
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy