________________
દેવોં કે વિમાન રાજધાની આદિ કા નિરૂપણ
– ચેાથું શતક પ્રારંભ
ચેથા શતકના ૧ થી ૮ ઉદ્દેશકદેવોનાં વિમાને અને રાજધાનીનું વર્ણન (TET) ગાથા- વત્તા વિમોહિં, વારિ ૨ હરિ વાર્ષિ
नेरईए लेस्साहिं य दस उद्दसा चउत्थसए ॥ આ ચોથા શતકમાં દસ ઉદેશક છે. તેમાંના પહેલાં ચાર ઉદેશમાં વિમાનનું વર્ણન કર્યું છે. ત્યાર પછીના ચાર ઉદેશમાં રાજધાનીઓનું વર્ણન છે. નવમાં ઉદ્દેશકમાં નારકનું અને દસમા ઉદેશકમાં લેશ્યાઓનું નિરૂપણ કર્યું છે.
“ના ના ઇત્યાદિ
સૂત્રાથ– (ાજ નજરે જa na વજાણી) રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુને ગૌતમ સ્વામીએ આ પ્રકારને પ્રશ્ન પૂછ્યો– (સાણસ મરે! ર્વિસ તેવા શરુ સ્ત્રોના ઘouત્તા?) હે ભદન્ત! દેવેન્દ્ર, દેવરાજ ઈશાનના લેકપાલ કેટલા છે? ( મા!) હે ગૌતમ! (વારિ રોપાથી ઘounત્તા –તે બા) તેના ચાર લોકપાલો છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે- (છે, વછે, વરને વેસ) સોમ, યમ, વરુણ અને વૈશ્રમણ. ( નિ જે મરે ! છાપાટા જ વિનrvi 10TRા) હે ભદન્ત ! એ લેકપલેનાં કેટલાં વિમાન કહ્યા છે? (જયમા )
ગૌતમ! (વસ્તાર વિમાTI govત્તા) તેમના ચાર વિમાને કહ્યું છે. (તંદા) તેમનાં નામ આ પ્રમાણે છે- (કુમળે, સત્રોમદે, વળા, મુવ) સુમન, સર્વતોભદ્ર, વગુ અને સુવષ્ણુ ( if મં! ફુસાર ર્વિસ સેવા
મદાર મને મારિનાને પા) હે ભદન્ત! દેવેન્દ્ર, દેવરાજ ઈશાનના લોકપાલ સોમ મહારાજનું સુમન નામનું મહાવિમાન કયાં આવેલું છે? (જો !) હે ગૌતમ! બંધૂકી રીતે સંરક્સ વરસ ઉત્તરે રૂપાસે ચામણ કુવા ગાર મા ના જે પUU) જબૂદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની ઉત્તર દિશામાં રત્નપ્રભા પૃથ્વીના (યાવત) બહુ સમતલ અને સુંદર ભૂમિભાગથી ઉપર – ઈશાન નામનું દેવલેક છે. (તથ નાવ
પં થ gomત્તા) તેમાં પાંચ અવતંસક (શ્રેષ્ઠ આવાસ) છે. (રંગદા) તેમનાં નામ આ પ્રમાણે છે. (अंकवडे सए, फलिहवडेंसए, रयणवडें सए, जायरूबवडे सए, मज्झे ईसाणवडें सए) અંકાવાંસક, સ્ફટિકાવવંસક, રત્નાવલંસક, જાતરૂપાવતુંસક, અને તે ચારેની વચ્ચે વચ્ચે ઈશાનાવાંસક. (તસમાં ફાળવણયક્ષ મારમારસ કુથિ નિરિયાसंखेज्जाइं जोयणसहस्साई वीइवइत्ता, एत्थणं ईसाणस्स देविंदस्स देवरण्णो સમક્ષ માળો કુમળે નામં મવિનાને gu) તે ઈશાનાવાંસક મહાવિમાનની પૂર્વ દિશામાં તિરછાં અસંખ્યાત હજાર પેજન આગળ જવાથી, દેવેન્દ્ર
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨૬ ૪