________________
દેવો કી સભા કા વર્ણન
ત્રીજા શતકને દસમે ઉદ્દેશક પ્રારંભદેવેની સભાનું વર્ણન“રાજ નાવ gવં વાણી”
સૂત્રાર્થ– (ાથમિ નારે ના ઈ વયાસી) રાજગૃહ નગરમાં (કાવત) ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને પૂછયું કે- (મર માં મં! ગણિ યમુut #ફ પરિણામો quત્તા) હે ભદન્ત! અસુરેન્દ્ર, અસુરરાજ ચમરની કેટલી સભાઓ કહી છે- (રોય ! તો રિસાયો vourો ) અસુરેન્દ્ર, અસુરરાજ ચમરની ત્રણ સભાઓ કહી છે- (ન) તે ત્રણ સભાઓનાં નામ(મિયા, રા, રાયા) શમિતા, ચંડા અને જાતા છે– (gવે નદાણgવી ના અનુગો બ્લો-સેવ મં! સે મં! ત્તિ એ જ પ્રમાણે અનુક્રમે અચુત ક૬૫ પર્યત સમજવું. ગૌતમ સ્વામી કહે છે– હે ભદન્ત! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભદન્ત! આપે જે કહ્યું તે યથાર્થ છે,’ આમ કહીને તેઓ તેમને સ્થાને બેસી ગયા.
ટીકર્થ– નવમાં ઉદ્દે શકમાં ઈન્દ્રિયેનું પ્રતિપાદન કરાયું. દેવોને પણ ઈન્દ્રિ હોય છે. તેથી આ સૂત્રમાં પરિષદમાં ગયેલા દેવોનું વર્ણન સૂત્રકારે કર્યું છે. શરૂઆતમાં નીચેને સૂત્રપાઠ ગ્રહણ કરવો– રાજગૃડ નગરમાં મહાવીર સ્વામીનું આગમન થયું. તેમને ઉપદેશ સાંભળવાને માટે પરિષદ (જનસમૂહ) નીકળી. પ્રભુએ તેમને ધર્મોપદેશ કર્યો. ધર્મોપદેશ સાંભળીને પરિષદ પાછી ફરી. ત્યાર બાદ મહાવીર પ્રભુને વંદણું નમસ્કાર કરીને ગૌતમ સ્વામીએ વિનયપૂર્વક પૂછયું કે- “હે ભદન્ત! “ગરિરસ મારો નમકલ્સ અસુરેન્દ્ર, અસુરરાજ, ચમરની “રિસાએ જ પત્તાશો?’ કેટલી પરિષદ (સભાઓ) કહી છે?
ઉત્તર– “નોરમા ! હે ગૌતમ! અસુરેન્દ્ર, અસુરરાજ ચમરની “જિલ્લા તો guત્ત ત્રણ પરિષદે કહી છે. નંદ' તેનાં નામ નીચે પ્રમાણે છે“મિરા, ચંદા, શાતા સમિકા (સમિતા), ચંડા અને જાતા.
“સિક્કા આ પરિષદે પિતાની શાન્ત અને સ્થિર પ્રકૃતિ દ્વારા શ્રેષ્ઠ હોવાથી શમતાયુક્ત છે. અથવા અત્યંત ઉપાદેય વચનવાળી હોવાથી તેના સ્વામિના કાધ,
સૂકય (ઉત્સુકતા) આદિ ભાવોનું શમન કરનારી હોવાથી તેનું નામ શમિકા છે.
હા આ પરિષદ છેડે અંશે ધાદિકના સદુભાવવાળી હોવાથી તેનું નામ ચંડા પડયું છે. નાar? આ પરિષદ શાન્ત પ્રકૃતિ આદિથી રહિત હેવાથી, અનુત્તમ હવાથી; કઈ પણ પ્રકારના કારણ વિના કે પાદિક કરનારી હોવાથી, તેનું નામ જાતા” પડયું છે. આ પ્રકારની ત્રણ પરિષદે છે. પહેલી શમિકા નામની પરિષદ આભાર
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨૬ ૨