SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ઇન્દ્રયો કે વિષયોં કા નિરૂપણ ત્રીજા શતકના નવમા ઉદ્દેશકના પ્રારંભરાનિફે નામ પડ્યું ચાસી' ઇત્યાદિ—— સત્રા (રાર્થાન્તરે ના ત્રં યાસી) રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા. પરિષદ વિખરાચા પછી ગૌતમ સ્વામીએ પર્યું`પાસના કરીને તેમને પુછ્યુ – (વિફળ મંત્તે ! ચિવિસર્પને ?) હે ભદન્ત ! ઇન્દ્રિયોના વિષયે કેટલા પ્રકારના કહ્યા છે? (શૌયમા !) હે ગૌતમ ! ( પંવિષે કૃતિવિસર્વજ્ઞે ) ઇન્દ્રિયાના વિષયેાના પાંચ પ્રકાર કહ્યા છે. (સંજ્ઞા) તે પાંચ પ્રકારો નીચે પ્રમાણે છે ( सोइंदियविसए, जीवाभिगमे जोइसिय उद्देसओ नेयव्वो अपरिसेसो) શ્રોત્રન્દ્રિયને વિષય, ઇત્યાદિ જીવાભિગમ સૂત્રના જ્યાતિષ્ટ ઉદ્દેશકમાં આવતુ સમસ્ત કથન અહી' ગ્રહણ કરવું જોઇએ. ટીકાથ—અસુરકુમાર આદિ દેવામાં અવધિજ્ઞાનને સદ્દભાવ હાવા છતાં પણ ઇન્દ્રિયાને ઉપયાગ પણ થતા હેાય છે. તેથી તેમની ઇન્દ્રિયાના વિષયની પ્રરૂપણા કરવાને માટે સૂત્રકારે આ નવમે ઉદ્દેશક શરૂ કર્યાં છે. ‘fશન્દે’રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા. અહીં 'જ્ઞ' પદ્મયી નીચેના સૂત્રપાઠ ગ્રહણ કરાયા ઇં— ધર્માંપદેશ શ્રવણુ કરવાને પરિષદ નીકળી. ધર્માંપદેશ સાંભળીને પરિષદ પાછી ફરી. ત્યાર ખાદ મહાવીર પ્રભુને વંદા નમસ્કાર કરીને ગૌતમ સ્વામીએ વિનય પૂર્ણાંક નીચેના પ્રશ્ન પૂછયા- નાવ વં યાસી’ પદથી ઉપરોકત સૂત્રપાઠ ગ્રહણ કરાયા છે. પ્રશ્ન ‘વિધળીમંતે ! નિયંત્રણ સે' હે ભદન્ત! ઇન્દ્રિયેાના વિષય કેટલા પ્રકારના કહ્યા છે? મહાવીર પ્રભુ તેનેા જવાબ નીચે પ્રમાણે આપે છે— “નોચમાં !” હે ગૌતમ ! ર્વાિવસપંચવષે પત્તે’ઇન્દ્રિયાના વિષય પાંચ પ્રકારના કહ્યા છે. ‘ત્રંબા' તે પાંચ પ્રકારો નીચે પ્રમાણે છે- ‘સોયિત્રિતદ્’ શ્રોત્રન્દ્રિયના વિષય, નીવામિનને' જીવાભિગમ સૂત્રમાં ‘નૌત્તિય ઉદ્દેશો જ્યાતિષિક ઉદ્દેશકમાં આ વિષયમાં જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે ઊરિસેસો સમસ્ત વર્ણન આ વિષયમાં અહીં ગ્રહણ કરવું જોઇએ. તે વર્ણન નીચે પ્રમાણે છેતે ઉદ્દેશકમાં શ્રોત્રેન્દ્રિયને વિષય જાણવાને માટે ગૌતમ સ્વામીએ પ્રભુને આ પ્રકારને પ્રશ્ન કર્યાં છે—હૈ ભદન્ત ! શ્રોત્રેન્દ્રિયના વિષયરૂપ પુદ્દલ પરિણામ કેટલા પ્રકારનું કહ્યુંછે ?’ ઉત્તર— ‘હે ગૌતમ! શ્રોત્રેન્દ્રિયના વિષયરૂપ પુદ્ગલ પરિણામ એ પ્રકારનું કહ્યું છે– (૧) શુભ શબ્દરૂપ પરિણામ, (૨) અશુભ શબ્દરૂપ પરિણામ. તેના ભાવા નીચે મે શ્રી ભગવતી સૂત્ર : ૩ ૨૬ ૦
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy