SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ પિશાચના બે ઇન્દ્રો છે. ઉત્તર દિશા સુરૂપ અને પ્રતિરૂપ, એ ભૂતેના બે ઇન્દ્રો છે પુuTમય બનાવનrળમદે' પૂર્ણભદ્ર અને અમરપતિ માણિભદ્ર, એ યક્ષોના બે ઇન્દ્રો છે. “મીરે ર તા મામદેવ ભીમ અને મહાભીમ, એ રાક્ષસના બે ઈન્દ્ર છે. “જિમfપુરિજે વસ્તુ કિન્નર અને કિંગુરુષ, એ કિન્નરેના બે ઈન્દ્ર છે. “પુત્તેિ રવ તદ્દા મહાપુfસે સત્યરુષ અને મહાપુરુષ, એ જિંપુરુષના બે ઈન્દ્રો છે. ગાર પ્રદg અતિકાય અને મહાકાય, એ મારગના બે ઈન્દ્રો છે. જીરું જે નયન’ ગીતરતિ અને ગીતયશ, એ ગંધના બે ઈન્દ્રો છે. “go જાળam રેરા કાળથી લઈને ગીતયશ પર્યન્તના ઉપર દર્શાવેલા વાનવ્યન્તર દેના ઇન્દ્રો છે. “ોજનક વતરકતિદા:' આ કથન અનુસાર વ્યક્તર નિકાયમાં લોકપાલો હોતા નથી. તેથી દરેક પ્રકારના વનવ્યન્તર દેવે ઉપર બબ્બે ઇન્દ્રોનું જ અધિપતિત્વ આદિ હોય છે. નોણિયા તેવાdi તો તેવા દેવા જાવ વિદતિ જ્યોતિષ્ક દેવે ઉપર બે દે અધિપતિત્વ, સ્વામિત્વ, ભવ, પાલકત્વ અને પિષકત્વ ભેગવે છે. તંબઈ–વંદે જ રે જ તે બે દેવોના નામ- ચન્દ્ર અને સૂર્ય છે. જ્યોતિષ્કમાં પણ લેકપાલ હેતા નથી. કહેવાનું તાત્પર્ય નીચે પ્રમાણે છે- “જૂર્વજો ના આ કથન અનુસાર ભવનવાસી દે અને વ્યન્તર દેવેની પ્રત્યેક જાતિમાં બબ્બે ઈન્દ્રો હોય છે. ભવનવાસી દેવાના નીચે પ્રમાણે દસ પ્રકાર છે- [૧] અસુરકુમાર, રિ) નાગકુમાર, [૩] સુવર્ણકુમાર, [૪] વિદ્યુતકુમાર [૫] અગ્નિકુમાર [૬] દ્વીપકુમાર, [૭] ઉદધિકુમાર, [૮] દિશાકુમાર, [૯] વાયુકુમાર અને [૧૦] સ્વનિતકુમાર. અસુરકુમારના બે ઈન્દ્રો ચમર અને બલિ છે. નાગકુમારોના બે ઇન્દ્ર ધરણ અને ભૂતાનન્દ છે. વિદ્યુતકુમારના બે ઈન્દ્રો હરિ અને હરિસહ છે. સુવર્ણકુમારના બે ઇન્દ્ર શુદેવ અને વેણુદાલી છે. અગ્નિકુમારના બે ઈન્દ્રો અગ્નિશિષ અને અગ્નિમાણવ છે. વાયુકુમારના બે ઈન્દ્રો વેલા અને પ્રભંજન છે. સ્વનિતકુમારના બે ઈન્દો સુષ અને મહાદેષ છે. ઉદધિકુમારોના બે ઇન્દ્રો જલકાન્ત અને જલપ્રભછે. દ્વીપ કુમારના બે ઇન્દ્રો પૂર્ણ અને વિશિષ્ઠ છે. અને દિકકુમારના બે છો અમિતગતિ અને અમિતવાહન છે. તે દરેક ઇન્દ્રના ચાર ચાર લોકપાલ છે. જેમનાં નામે પહેલાં બતાવવામાં આવ્યાં છે. વ્યન્તમાં લોકપાલ હતા નથી પણ ઈન્દ્ર જ હોય છે. વ્યરેના ભેદ- પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, ક્રિપુરુષ, મહારગ અને ગંધર્વ. તે દરેકના બે ઈન્દ્રો હોય છે. જેમકે પિશાચૅના કાલ અને મહાકાલ, ભૂતાના સુરૂપ અને પ્રતિરૂપ યક્ષના પૂર્ણભદ્ર અને અમરપતિ માણિભદ્ર, રાક્ષસના ભીમ અને મહાભીમ, કિન્નરેના કિન્નર અને કિંગુરુષ, કિંગુરુષના સપુરુષ અને મહાપુરુષ, મહારગન - તકાય અને મહાકાય અને ગંધના બે ઇન્દ્રો ગીતરતિ અને ગીતયશ છે. તિષ્ક દેના પાંચ ભેદ છે– સૂર્ય, ચન્દ્રમા, ગ્રહ, નક્ષત્ર અને પ્રકીર્ણ તારાઓ. તિષ્કામાં પણ લોકપાલ હોતા નથી તેમના બે ઈન્દ્રો હોય છે. [૧] સૂર્ય અને [૨] ચન્દ્રમાં. હવે ગૌતમ સ્વામી વૈમાનિક દેવેના ઈન્દ્રના વિષયમાં મહાવીર પ્રભુને પ્રશ્ન પૂછે છે- “સોદમ્બાનેષ જે સંરે ! હે ભદન્ત દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધમાં આવેલા સૌધર્મ અને ઈશાન ક૫માં રહેનારા દેવો ઉપર “શરુ સેવા યાવનાં નાવ વિરાંતિ” કેટલા દેવો અધિપતિ આદિ ભેગવે છે ? (અહીં “ના પદથી પૌરપત્ય આદિ શબ્દો ગ્રહણ કરાયાં છે) શ્રી ભગવતી સૂત્ર : ૩ ૨૫૮
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy