________________
‘વિસામારાળ’ દિકકુમારા પર નીચેના દસ દેવાનું અધિપતિત્વ, આદિ ચાલેછે– ‘નિયન, નિચવાદને અમિતગતિ અને અભિતવાડુન, એ એ તેમના ઇન્દ્રો છે તથા ‘તુરિયા, વિ, સીકે; સીમિત તિગતિ, શીઘ્રગતિ, સિંહગતિ અને સિંહૅવિક્રમગતિ નામના તેમના ચાર, ચાર લોકપાલો છે. આ રીતે અમિતગતિ નામના ઇન્દ્ર અને તેના ચાર લોકપાલો દિકકુમારા પર અધિપત્નિ આદિ ભગવે છે. ‘વાજ઼મારા[’ વાયુકુમારા ઉપર નીચેના દશ દેવોનું અધિપતિત્વ રહેલું છેવૈજીંવ, મંગળ’વેલમ્બ અને પ્રભજન તેમના ઇન્દ્રો છે. તે અને ઇન્દ્રોના ‘હા, મહાલાણ, સંનળ, ટ્વિ' કાલ, મહાકાલ, અંજન અને રિષ્ટ નામના ચાર, ચાર લોકપાલો છે. એ રીતે એ ઇન્દ્રો આઠ લોકપાલો મળીને કુલ દસ દેવો તેમના પર અધિપતિત્વ, પૌરપત્ય, ભતૃત્વ આદિ ભાગવે છે. ‘ળિયકુમારાળું” નિતકુમારા પર નીચેના દસ દેવોનું અધિપતિત્વ છે—ોસ, માઘોસ' ઘાષ અને મહાધાષ નામના તેમના એ ઇન્દ્રો છે તથા તે અને ઇન્દ્રોના બાવત્ત, વિયાવત્ત, નૈતિજ્ઞાવત્ત, મહાનંગિાવત્ત' આવર્ત્ત, વ્યાવર્ત્ત, નંદ્યાવર્ત્ત, અને મહાનદ્યાવત્ત, એ નામના ચાર, ચાર લોકપાલો છે. આ રીતે ચેષ, ઘાષના ચાર લોકપાલા, મહાધેષ અને મહાધેાષના ચાર લોકપાલો, એમ કુલ દસ દેવો તેમના ઉપર અધિપતિત્વ આદિ ભેગવે છે. માયિને નાગકુમાર નાગકુમાર વગેરેનું બાકીનું સમસ્ત કથન અસુરકુમારના કથન પ્રમાણે સમજવું.
“
દક્ષિણુ ભવનપતિ ઇન્દ્રોના જે ચાલીશ (૪૦) લેાકપાલો કહ્યા છે, તે લોકપાલોમાંના પ્રત્યેક ઈન્દ્રના પહેલા લોકપાલનું નામ સૂત્રકાર નીચેના સૂત્રદ્વારા પ્રઢ કરે છે– [૧] સામ, [૨] કાલપાલ, [૩] ચિત્ર, [૪] પ્રભ, [૫] તેજ, [૬] રૂપ, [૭] જલ, [૮] ત્વરિત [૯] કાલ અને [૧૦] આવત્ત. આ રીતે પ્રત્યેક ઇન્દ્રના પહેલા લેાકપાલનું નામ ઉપર મુજબ છે. જેમકે અસુરકુમારીના ઇન્દ્રના પહેલા લોકપાલનું નામ સામ છે, અને નાગકુમારના ઇન્દ્રના પહેલા લેાકાલનું નામ કાલપાલ છે. એજ પ્રમાણે બીજા ઇન્દ્રોના પહેલા લેાકપાલના નામ ચિત્ર, પ્રશ્ન આદિ સમજવા.
હવે પિશાચ નામના બ્યન્તર દેવાના અધિપતિના વિષયમાં ગૌતમ સ્વામી મહાવીરપ્રભુને આ પ્રશ્ન પૂછે છે ‘વિસાયાળું પુષ્કા' હે ભદન્ત! પિશાચકુમાર
પર કેટલા દેવા અધિપતિત્વ આઢિ ભગવે છે?
"
ઉત્તર—‘નૌયમા !’હે ગૌતમ! વો લેવા પિશાચકુમાર પર એ દેવા હેમચં નાવ નિરતિ અધિપતિત્વ આદિ ભાગવે છે. (અહી પૌરપત્ય, સ્વામિત્વ, ભર્તૃત્વ, પાલકત્વ, પોષકત્વ' આ પદો ગ્રહણ કરાયાં છે). (સંનદન) તેમનાં નામ નીચે પ્રમાણે છે- વાઢેર માહાદેય કાલ અને મહાકાલ નામના
બાયપથી
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨૫૭