________________
મારે એ જ પ્રશ્ન છે- એટલે કે નાગકુમાર દેવો પર કેટલા દેવી અધિપતિવ, પૌરપત્ય આદિ કરે છે?
ઉત્તર– “જોયા! હે ગૌતમ! નાગકુમારો ઉપર “ર સેવા ચાહેર વાવ વિદત્તિ દસ નાગકુમાર દેવે અધિપતિત્વ, પરિપલ, ભર્તૃત આદિ કરે છે
તે દસ દેવોના નામ નીચે પ્રમાણે છે વાળો નાગરિ નામમાથા? [૧] નાગકુમારેન્દ્ર, નાગકુમારરાય ધરણ, [૨ થી પ તેના ચાર લોકપાલો “
હારાજે કરવા, સેવા, સંવરા' કાલપાલ, કેલપાલ, શૈલપાલ, શંખપાલ, નાડુમારિત્રે નામાનાયા [૬] નાગકુમારેન્દ્ર, નાગકુમારરાય ભૂતાનંદ [૭થી૧૦] ભૂતાનંદના ચાર લોકપાલો- કાલપાલ, કેલપાલ, શૈલપાલ અને શંખપાલ. “ નામાવા ઘાઘ વત્તના નેચર નાગકુમાર દેવોના ઈન્દ્રોના વિષયમાં ઉપર્યુકત જે પ્રતિપાદન કરાયું છે, “ એવું જ પ્રતિપાદન “બાળ ને નીચે દર્શાવેલા દેના ઈન્દ્રોના વિષયમાં પણ સમજવું. જેમકે- “સુવાળમા સુવર્ણકુમારે ઉપર અધિપતિત્વ આદિ કરનારા નેણ, જેવાણી-વિ, વિવિ, નિત્તાવે, વિવિત્રપલ દસ દેવો નીચે પ્રમાણે છે- [૧] ઘેણુદેવેન્દ્ર અને [૨] વિશુદાલીન્દ્ર, એ બે સુવર્ણ કુમારના ઈન્દ્રી છે. તે દરેક ઇન્દ્રના ચાર, ચાર લોકપાલો[૩ થી ૧૦] ચિત્ર, વિચિત્ર, ચિત્રપક્ષ અને વિચિત્રપક્ષ બિન્નેના ચાર લોકપાલોના નામમાં કોઈપણ જાતને તફાવત નથી] આ રીતે બે ઈન્દ્રો અને તેમના આઠ લોકપાલો સુવર્ણકુમારે પર અધિપતિત્વ, પૌરપત્ય, ભર્તૃત્વ આદિ કરતા હોય છે.
"विज्जुकुमाराणं हरिकत, हरिस्सह-पभ, सुप्पभ, पभकंत, सुप्पभकंत' વિદ્યુતકુમાર દેવના બે ઈન્દ્રી- [૧] હર્કિત અને બે હરિસહ છે. તેમના ચાર ચાર લોકપાલો- પ્રભ, સુપ્રભ, પ્રભકાન્ત અને સુપ્રભકાન્ત છે. તે બને ઇન્દ્રના લેકપાલોના નામે એક સરખાં છે તે બે ઈ અને આઠ લોકપાલો, એ રીતે દસ દેવો વિકુમાર પર અધિપતિત્વ આદિ ભેગવે છે. ___'अग्गिकुमारां णं अग्गिसीह, अग्गिमाणव- तेउ, तेउसीह, तेउवंत, તેલુqમ અગ્નિકુમારે ઉપર દસ દેવો અધિપતિત્વ આદિ ભેગવે છે. તેમનાં નામે નીચે પ્રમાણે છે– [૧] અગ્નિસિંહ અને [૨] અગ્નિમાણવ, એ બે તેમના ઇન્દ્રો છે. તે ઈન્દ્રોના ચાર ચાર લોકપાલો- તેજ, તેજસિંહ, તેજસ્કાન્ત અને તેજપ્રભ આ રીતે બે ઇન્દ્રો અને આઠ લોકપાલો તેમના પર આધિપત્ય આદિ ભેગવે છે.
શિવકુમાર જ guળ, વિરસદ- ૧, અંત, રચવાંd, રાઇમ
દ્વીપકુમારે પર નીચેના દસ દેવ અધિપતિત્વ, પરિપત્ય આદિ ભેગવે છે. [૧] પુણ્ય, [૨] વિશિષ્ટ [૩ થી ૧૦] પુણ્ય અને વિશિષ્ટના ચાર ચાર લોકપાલોરૂપ, રૂપાંશ, રૂપકાંત, રૂપપ્રભ. [પુણ્ય અને વિશિષ્ટ તેમના ઇન્દ્રો છે. બન્નેના ચાર, ચાર લોકપાલના નામ એકસરખા છે] “ નાર ઉદધિકુમારે પર આધિપત્ય આદિ કરનારા દસ દેવોના નામ નીચે પ્રમાણે છે-“ન , બઝમે [૧) જળકાન્ત અને [૨] જળપ્રભ, એ તેમના બે ઈન્દ્રો, અને “, ના , નત, ગઢvમ [૩ થી ૧૦] જલ, જલરૂપ, જલકાન્ત અને જલપ્રભ, એ નામના ચાર, ચાર લોકપાલોઆ રીતે બે ઈન્દ્રો અને આઠ લેકપાલો મળીને કુલ દસ દે ઉદધિકુમારો પર અધિપતિત્વ આદિ ભેગવે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨૫ ૬