________________
(ૌમ્મીતાનેવુ ખેં
વાનભ્યન્તર દેવોના ઇન્દ્રો છે. (ગૌરસિયાનું તેવાળું ઢો તેવા ગાવાં નાવ નિતિ-તંગા અંતે ય, મૂરે ૬) જ્યોતિષિક દેવો પર અધિપતિત્વ આફ્રિ કરનારા નીચે પ્રમાણે એ દેવો છે [૧] ચન્દ્ર અને [૨] . મતે ! વેસુ જ તેવા આદેવાં નામ વિદ્યત્ત્પત્તિ ?) હે ભદન્ત ! સૌધમ અને ઇશાન દેવલેકામાં અધિપતિત્વ આદિ કરનારા કેટલા દેવો છે? (નોયમા !) હે ગૌતમ! (સ લેવા ખાન વિરતિ) સૌધમ' અને ઇશાનકલ્પમાં દસ દેવો અધિપતિત્વ આદિ કરે છે. (તેના) તેમનાં નામ નીચે પ્રમાણે છે– (સજે વિયે ટેવાયા, સોમ, નમે, ચંદને, તેસમને, પૈસાને વિરે તેમાયા, સોમે, નમે, વળે, વેસમને) (૧) દેવેન્દ્ર દેવરાજ શ૪ (૨ થી ૫) શક્રના લેાકપાલે–સેામ, યમ, વરુણ અને વૈશ્રમણ ( एसा वक्तव्त्रया सव्वे वि कप्पे एए चैव भाणियव्वा जे इंदा ते य માળિયત્રા ) દરેક દેવલાકમાં ઉપર પ્રમાણે જ વકતવ્યતા સમજવી અને તે દરેકના જે ઇન્દ્રો છે તેમનાં નામ કહેવા જોઇએ. (તેવું મંતે ! સેથું મંતે! ત્તિ) “હે ભદ્દન્ત આપની વાત સાચી છે. આા વિષયમાં આપે જે પ્રતિપાદન કર્યું તે યથાય ‘તે છે,” એમ કહ્રીને ગૌતમ સ્વામી વદણા નમસ્કાર કરીને તેમને સ્થાને બેસી ગયા
ટીકા”— સૂગકારે આ સૂત્રમાં દેવાનું વિશેષ નિરૂપણ કર્યું છે. રામદે નયરે રાજગૃડુ નગરમાં મહાવીર સ્વામી પધાર્યા. ધર્મોપદેશ શ્રવણ કરવાને પરિષદ નીકળી. ધર્મોપદેશ સાંભળીને પિરષદ પાછી ફરી. નાન પન્નુમમાળે પડ્યું વયાસી' ત્યારબદ પ્રભુને વદણા નમસ્કાર કરીને ગૌતમ સ્વામીએ વિનયપૂર્ણાંક આ પ્રમાણે પુછ્યુ (‘નવ’ પદથી ગ્રહણ કરાયેલ સૂત્રપાઠને સારાંશ ઉપર આપ્યા છેઃ
પ્રશ્ન— ‘અમુઝુમદાŌમંતે ! દેવાળ' હે ભદન્ત 1 અસુરકુમાર દેવો ઉપર વ સેવા' કેટલા દેવા ગાદેવમાં નાવ વિરતિ” અધિપતિત્વ આદિ કરે છે ? અહી” ‘નાવ' [યાવત]' પદથી ‘ઔપરું સ્વામિત્વ, મત્યં, પાવરું, પોષä' આ સુત્રપાઠ ગ્રહણ કરાવે છે, જેને અથ આગળ આવી ગયે છે, પ્રશ્નને ઉત્તર પ્રભુ નીચે નીચે પ્રમાણે આપે છે– ‘નૌયમા !’હું ગૌતમ ! 'दस देवा आहेवच्चां जाव विहरंति ' અસુરકુમાર દેવે ઉપર દસ દેવાનું આધિપત્ય આદિ ચાલે છે. અહીં પશુના’ પદથી પૌરપત્ય આદિ વિશેષણેા ગ્રહણ કરવામાં આવ્યાં છે. ‘હૂંગા તે દસ દેવોનાં નામ નીચે પ્રમાણે છે— ધમને અહિં? અનુલા' [૧] અસુરેન્દ્ર, અસુરરાય ચમર અને તેના ચાર લેાકપાલા- સોને, નમે, વળે, તેસમળે’[૨] સામ, [૩] યમ, [૪] વરુણ અને [૫] વૈશ્રમણ, ફોળિ, વોયરાયા કરી ' [૬] વેરે ચનેન્દ્ર, વૈરોચનરાય ખલિ તથા તેના ચાર લેકપાલો-સોમે, ચમે, વળે, વેસમળે [૭] સામ [૮] ચમ, [૯] વરુણ અને [૧૦] વૈશ્રમણ.
"
પ્રશ્ન-નામમાળ મંતે ! પુરા' હે ભદન્ત ! નાગકુમારના વિષયમાં પણ
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨૫૫