________________
તા. તેમના શૈશ્રમણકાયિક દેવે પણ તેનાથી અજ્ઞાત આદિ હોતા નથી. વૈશ્રમકાયિક દેવે દ્વારા પણ તે દ્રવ્યરાશિ જ્ઞાત, દષ્ટ, શ્રત, મૃત અને વિજ્ઞાત જ રહે છે. હવે સરકાર શ્રમણ લેકપાલના પુત્રથાનીય દેવોનું નિરૂપણ કરે છે– સરસ લિંક્સ સેવરો' દેવેન્દ્ર, દેવરાય શકના નળાક્ય મદારા ચેથા લોકપાલ વૈશમણુ મહારાજના “ સેવા ગણાવવામળાજા પુત્ર સ્થાનીય દેવે (તંદા) નીચે પ્રમાણે છે- “govમ પૂર્ણભદ્ર “નામદે મણિભદ્ર, “કામિ શાલિભદ્ર સુમ સુમનભ, “વ ચક, “ના રક્ષક, “guUરવ પૂર્ણરક્ષ, સરવાળે સદ્દવાન, “ત્રના સર્વયશ, “સાને સર્વકામ, “મિ સમૃદ્ધ શનો અમેઘ, “મને અને અસંગ. હવે વૈશ્રમણ કપાલની સ્થિતિનું નિરૂપણ કરવામાં આવે છે“વિક્ષ જેવા સવા દેવેન્દ્ર, દેવરાય શકના ચોથા લોકપાલ માર મારો વૈશ્રમણ મહારાજની “હિર વો ગોવાળિ” quત્તા સ્થિતિ [આયુકાળ] બે પલપમની કહી છે. તથા “ગાવવામrણા તેવા તેમના પુત્ર સમાન મનાતા ઉપર્યુકત દેવની દિ જ જોવÉ qurat’ રિથતિ એક પળેપમની કહી છે. “ નદી નાર રેતમને કદાચ વિશ્રમણ મહારાજ આ પ્રકારનો મહાઋદ્ધિ, મહાવ્રુતિ, મહાબળ, મહાયશ, અને મહા પ્રભાવથી યુકત છે. “સેવં મત્તે 1 સેવં કંસે ! રિ' ગૌતમ સ્વામી કહે છે કે હે ભદત ! આપની વાત સાચી છે. આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે યથાર્થ છે. આમ કહીને વંદણા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. તે સૂપ છે જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકત “ભગવતી સત્રની પ્રિયદર્શિની
વ્યાખ્યાના ત્રીજા શતકના સાતમે ઉદ્દેશ સમાપ્ત. પ૩-૭ા
આઠવે ઉદેશક કે વિષયોં કા સંક્ષિપ્ત નિરૂપણ
ત્રીજા શતકનો આઠમો ઉદ્દેશક પ્રારંભઆઠમા ઉદ્દેશકના વિષયનું સંક્ષિપ્ત નિરૂપણ–
રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુનું સમવસરણ–ગૌતમને પ્રશ્ન- “અસુરકુમારોના કેટલા અધિપતિ છે?” ઉત્તર- દસ અધિપતિ છે. તેમના નામનું કથન.
એ જ પ્રમાણે શેષનાગકુમાર, સુવર્ણકુમાર, વિધુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, પવનકુમાર અને સ્વનિતકુમાર, એ નવ ભવનપતિના અધિપતિના વિષયમાં ગૌતમના પ્રશ્નો. તે દરેકના દસ, દસ અધિપતિ છે, એ ઉત્તર અને તેમના નામનું કથન. પિશાચ, ભૂત આદિ વાન વ્યક્તિના અધિપતિનાં નામનું કથન, તેમને પણ દસ દસ અધિપતિ છે.
તિષિના બે ઈન્દ્ર- સૂર્ય અને ચન્દ્ર, એવું કથન- સૌધર્મ અને ઇશાન દેવકના દસ દસ અધિપતિ છે. તેમનાં નામોનો નિર્દેશ. ભગવાનને રાજગૃહ નગરમાંથી વિહાર. “પાકિદે નારે જાવ ઈત્યાદિ
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨૫ ૨