________________
ભગનપતિ આદિ દેવ કે સ્વરૂપ કાનિરૂપણ
સૂત્રાથ- (રામિ નારે નાવ પsgવાસમાને પૂર્વ વાણી-
અમારા મંતે સેવા શરૂ સેવા યાવરવું નાર વિદાંતિ) રાજગૃહ નગરમાં મહાવીર સ્વામી પધાર્યા. ઇત્યાદિ સમસ્ત કથન અહા ગ્રહણ કરવું. પર્ય પાસના કરીને ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછયું- “હે ભદન્ત! અસુરકુમારદેવે પર કેટલા દેવેનું અધિપતિત્વ આદિ ચાલે છે?” ( મા ) હે ગૌતમ! ( રેવા ગાદેવી નાર વિદ્યાતિ) તેમના પર દસ દેવેનું અધિપતિત્વ આદિ ચાલે છે. (તંબET) તે દસ દેનાં નામ નીચે પ્રમાણે છે- (નરે-ગgp ગપુરાવા, છે, જે,
છે, સમજે, વી-વફરોય, રોયRTયા, સો, ગમે, વરુને જેલમ) (૧) અસુરેન્દ્ર અસુરરાજ ચમર, (૨ થી ૫) ચમરના ચાર લેકપલે સેમ, યમ, વરુણ અને શ્રમણ, [૬] વૈરાચનેન્દ્ર દૌરેચનરાજ બલિ, [૭ થી ૧૦] બલિના ચાર લોકપાલે. સેમ, યમ, વરુણ અને વૈશ્રમણ (
નામા પુછ) હે ભદન્ત ! નાગકુમાર દેવે પર કેટલા દેવોનું અધિપતિ છે ? જો મા! રણ સેવા ગાદેવદાં ના વિદાંતિ) હે ગૌતમ! નાગકુમાર પર દસ દેવેનું અધિપતિત્વ છે (સંદા) તેમના नाम- धरणे णं नागकुमारिंदे नागकुमारराया, कालवाले, कोलवाले, सेलवाले, संखवाले, भूयाणंदे, नागकुमारिंदे नागकुमारराया, कालवाले, कोलवाले, સંaછે, તેઝવાજે) [૧] નાગકુમારેદ્ર નાગકુમારરાય ધરણ, [૨ થી ૫ ધરણના ચાર લોકપાલ- કાલપાલ, કેલપાલ, શિલપાલ અને શંખપાલ, [૬] નાગકુમારેન્દ્ર, નાગકુમારરાય ભૂતાનંદ, [૭ થી ૧૦] ભૂતાનંદના ચાર કપલે- કાલપાલ, કેલપાલ, ફૌલપાલ અને શંખપાલ. (બધા નાગરોમાલિાઈ જવા તથા જેવું gવે રુમા ને ) જે રીતે નાગકુમાર દેના ઇન્દ્રોના વિષયમાં ઉપર્યુક્ત વર્ણન દ્વારા સમજાવવામાં આવ્યું છે, એ જ પ્રમાણે નીચે દર્શાવેલા દેવના વિષયમાં પણ સમજવું- (gaurITRાળ રેણુ વેજીટી – નિ વિનિત્તે વિત્તા, વિવિત્તર) સૂવર્ણકુમારે ઉપર નીચેનાં દશ દેવેનું અધિપતિત્વ આદિ ચાલે છે– [૧] વેણુદેવ, ]િ વેણુદાલી તથા એ બન્નેના ચાર, ચાર લેકપોલે-ચિત્ર, વિચિત્ર, ચિત્રપક્ષ અને વિચિત્રપક્ષ (વિકુમાર fi તિ , રિસદ- રૂમ, gષમ, કમર, મત) વિઘુમાર દેવે પર નીચેના દસ દેવીનું અધિપતિવ ચાલે છે
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨૫૩