SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ કારણે જીર્ણશીર્ણ અવસ્થામાં રહેલી વિભૂતિ દિવ્યરાશિ કે “જુદીજારિજા જેના માલિકે પણ મરી પરવાર્યા છે, “પીપાવાવું વા” અથવા જેની વૃદ્ધિ કરનારૂં પણ કેઈ રહ્યું નથી, “દીપોત્તાના વા અથવા જેના માલિકના ઘરે અલ્પ પ્રમાણમાં જ બાકી રહ્યાં છે, “દિનુમાનિ જ્ઞા” અથવા જેને પ્રાપ્ત કરવાના માર્ગો પણ નાશ પામ્યા છે, ઉદાળારિયાદ ચા અથવા જેના સ્વામીનું અસ્તિત્વ હોવાં છતાં તેના પર તેના સ્વામીની કઈ સત્તા રહી નથી, “વરછ કાફવા જેની સંભાળ રાખનાર કંઈ જ નથી – અથવા જેની સંભાળ રાખનાર કઈ જ નામના જ માણસે બાકી છે. “ તરછા પોતાના વા ? જેના માલિકેના ઘર બિલકુલ નષ્ટ થઈ ગયાં છે, જે હિંગાર વડર, , -જાપ-દેણ વા શિંગડાના આકારના માર્ગમાં ત્રિકમાં જ્યાં ત્રણ દિશાઓમાં જવાના માર્ગે મળતા હોય એવી જગ્યામાં ચતુષ્કમાં [ચાર દિશાઓમાં જવાના માર્ગે જ્યાં મળતા હોય એવી જગ્યામાં], ચત્વરમાં [અનેક માર્ગે જ્યાં મળતા હોય એવી જગ્યામાં] ચતુર્મુખમાં [ચાર રસ્તાવાળા માર્ગમાં], મહાપથમાં [રાજમાર્ગમાં] પથમાં [સામાન્ય માર્ગમ!], તથા નવનિ. નગરનું જળ જ્યાંથી નીકળતું હોય એવા નાળામાં, “ઘણા નિરિક્ષાઅંતિ-વિદાળ-માન- સ્મશાનમાં, પર્વત પર બનાવેલાં ઘરમાં, ગુફામાં શાતિગૃહોમાં–જ્યા શાન્તિકર્મ કરાય છે એવા મંડપ આદિ સ્થાનમાં, ઉપસ્થાનમાં પર્વતને છેદીને બનાવેલાં ઘરોમાં, ભવનમ-કુટુંબીઓના નિવાસસ્થાનરૂપ ગૃહમાં સંનિવિવાદ વિદંતિ છુપાવવામાં આવેલી હોય, એટલે કે પૂર્વોકત જુદા જુદા પ્રકારની દ્રવ્યરાશિ કે જેને પૂર્વોકત સ્થાનમાં છુપાવવામાં અથવા દાટવામાં આવેલી છે, ‘તાદિ તે દ્રવ્યરાશિ “વિશ્વ તેનલ્સ સરજન દેવેન્દ્ર દેવરાય શકના સમાજ ચેથા લેકપાલ શ્રમણ મહારાજથી “અનાજ અજ્ઞાત હિઈ શકતી નથી-એટલે કે તે દ્રવ્યરાશિ તેમની જાણ બહાર હોતી નથી, “ગાદિદg અદષ્ટ હોતી નથી–એટલે કે તેઓ તેને દેખી શકે છે, “ગાડું અદ્ભુત હતી નથીકણેન્દ્રિય જન્ય જ્ઞાન દ્વારા અવિષયભૂત હોતી નથી, “ગાઉં સ્મરણજ્ઞાન દ્વારા અવિષયભૂત હતી નથી, “વિઘવા અનુમાન જ્ઞાન દ્વારા અવિજ્ઞાત નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે વૈશ્રમણ મહારાજ પૂર્વોકત વરતઓને જાણે છે, દેખે છે, શ્રવણ જ્ઞાનથી તેમના વિશે સાંભળે છે, મરણ જ્ઞાનથી યાદ રાખે છે અને તેમને વિષે સંપૂર્ણ જાણકારી રાખતા હોય છે. શૈશ્રમણ મહારાજ જ પૂર્વોકત સ્થાનમાં રાખી મકેલી દ્રવ્યરાશિને જાણે દેખે છે, એટલું જ નહિ પણ, તે િસ રેસમજાવવા શ્રી ભગવતી સૂત્ર : ૩ ૨૫૧
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy