________________
દેવેનું નિરૂપણ કરવાનું સૂત્રકાર કહે છે કે “સાક્ષ હિંસા ફેવરnit” દેવેન્દ્ર, દેવરાય શકના “વI૪ મદાર છો ? ત્રીજા લોકપાલ વરુણ મહારાજની
નાર વિદંતિ ? આજ્ઞામાં, સેવામાં, વચનને અનુસરવામાં અને નિર્દેશમાં રહેનારા જે દેવો છે, (તંબા) તેમનાં નામ નીચે પ્રમાણે છે- વળારૂ રા” વરુણકાયિક દેવો-વરુણને પરિવારરૂપ દે, “
વ વા જાવા ના વરુણદૈવત કાયિક દેવે–વરુણના સામાનિક ના પરિવારરૂપ દેવોના પરિવારરૂપ દે, “ નામાર” નાગકુમાર દે, “નાગકુમારી ” નાગકુમારીઓ, “ મા” ઉદધિકુમાર દે, “દિકુમારો ઉદ્દધિકુમારીએ, થાિથરૂમને સ્વનિત કુમાર દે, “થવાની સ્વનિત કુમારીઓ, તથા “જે વાવ તાળા
એ પ્રકારના બીજા પણ જે દેવ છે, જે તે તેને સર્વે “ તન્મયા’ વરુણ લેકપાલની ભકિતમાં નિર્દૂત તત્પર રહે છે. અહીં “ના” પદથી 'तत्पाक्षिकाः तद्भार्याः शक्रस्य देवेन्द्रस्य देवराजस्य, वरुणस्य महाराजस्य માણા કાપાત વવન નિર્વેર ” આ પાઠ ગ્રહણ કરી છે. હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે જંબુદ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે જે ઉત્પાતરૂપ કાર્ય થાય છે તે વરુણદેવની જાણ બહાર હોતા નથી. “નંદીને તીરે ? જબૂદ્વીપ નામને આ દ્વિીપમાં ‘મંત ઘરાક્ષ વાદળો મેરુ પર્વતની દક્ષિણ દિશામાં ગાયું
મારું સમુq ગતિ” નીચે દર્શાવ્યા પ્રમાણેના જે ઉત્પાતે થાય છે તે વરુણ મહારાજની જાણ બહાર હોતા નથી. ( તંનET) તે ઉત્પાતેના નામ નીચે પ્રમાણે છે. ગવાન રા' અતિશય વેગવાળી વૃષ્ટિ થવી, “મંાદ રા' મંદ વૃષ્ટિ થવીધીરે ધીરે વર્ષા થવી, “guદી થા અનાજ આદિનું ઉત્પાદન વધારનાર સારે વરસાદ થ, દીર સાર દુષ્કાળ પડે એ અલ્પ વરસાદ થવો, મેરા વાર ડુંગરાળ પ્રદેશમાંથી ઝરણાદિ રૂપે પાણી વહેવું, ‘ળા વા' ઉદલ્હીલ તળાવ આદિમાં પાણીનો જથ્થો રહેવો, “હુEE ના પાણીનો છેડો પ્રવાહ વહેશે અથવા ઉપર થઈને પાણી વહેવું, દાદા: વા નિરંતર ધારારૂપે પાણીને પ્રવાહ વહેવો, જામવાણા રા' અનેક ગામે તણાઈ જાય એવું પાણીનું પૂર આવવું, વાવ સંનિસવાર વા’ સંનિશ પર્યાના સ્થાને તણાઈ જાય એવું પૂર આવવું. અહીં “બાર પદથી “નવાર વા, રહેવાદાર વા, વટવાદરૂવા, द्रोणमुखवाहीइ वा, 'मडम्बवाहाइ वा, पट्टनवाहाइ वा, आसमवाहाइ वा, સંવાદવાલા આ સૂત્રપાઠ ગ્રહણ કરાય છે. તેનો ભાવાર્થ નીચે પ્રમાણે છે
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨૪૫