________________
સમુÇન્નતિ ) નીચે દર્શાવ્યા પ્રમાણેના જે ઉપદ્રવ થાય છે તે વરુણ મહારાજથી અજ્ઞાત નથી– ( તંનદ્દા ) તે ઉપદ્રવાનાં નામ નીચે પ્રમાણે છે-- (ગર્ વાસારૂ વા, માસારૂ વા ) અતિવર્ષા, મંદવર્ષા, ( મુત્યુઠ્ઠીરૂ વા તુયુટીરૂં ચા ) સુવૃષ્ટિ, દુવૃષ્ટિ (ઉમેદ્દાર વા) ઉક ભેદ, (૩ીજા વા) ઉદકેપીડા, ઉન્નાદારૂ =1) અપવાહ-અલ્પપ્રવાહ, ( પદ્મદ્દા ના ) પ્રવાહુ, ( ગામવાદારૂ ના ) ગ્રામવાહથી (નામ સંનિનેસાદાર 1 ) લઇને નિવેશ પર્યંતના વાહ (જળરેલમાં તણાઇ જવું ) (પાળવા ના) પ્રાણક્ષય આદિ ઉત્પાતા વરુણુ મહારાજથી અજ્ઞાત નથી. ( તૈત્તિ ના ચાચાળ તૈવાળું) અને વરુણકાયિક દેવાથી પણ અજ્ઞાત નથી. ( सक्क्स्स णं देविंदस्स देवरण्णो वरुणस्स महारण्णो जाव अहावच्चाऽभिण्णाया હૌસ્થા ) દેવેન્દ્ર, દેવરાય શકના લેાકપાલ વરુણના જે પુત્રસ્થાનીય દેવા ગણાય છે, (સંખા ) તેમના નામ નીચે પ્રમાણે છે (રોહણ, દ્દમ, અંગને, સંવવાહ', પુ, વયાસે, મોર્, બ, મુિદ્દે, અયંપુછે, ારિણ્ કેટક, ક`મક, અંજન, શ ંખપાલક, પુ, મેા, જય, દુધિમુખ, અયપુલ, કાતરિક ( મુદ્દÇ Î देविंदस्स देवरणो वरुणस्स महारष्णो देखणाई दोपलिओ माई ठिई पण्णत्ता ) દેવેન્દ્ર, દેવરાજ શુક્રના ત્રીજા લેાકપાલ વરુણુ મહારાજની સ્થિતિ એ પચેાપમ કાળ કરતાં સહેજ ન્યૂન કહી છે. (બાવાડ મિળયાળ લેવાળ મં હિગોત્રમ દિક્ ચત્તા ) વરુણુ મહારાજ આ પ્રકારની મહાઋદ્ધિ આદિથી સપન્ન છે.
'
ટીકા—સૂત્રકારે આ સૂત્રમાં શકેન્દ્રના ત્રીજા લેાકપાલ વરુણનું નિરૂપણ કર્યુ. છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે- મંતે !' હે ભદન્ત ! અમ’ ટેનિસ ટેવળો' દેવેન્દ્ર, દેવરાજ શક્રના વસ્ત્ર મદારો ત્રીજા લેાકપાલ, વરુણુ મહારાજનું ‘સયનકે નામ મહાનિમાળે ? સ્વયંજલ નામનું મહાવિમાન ાિં પનત્તે !? કયે સ્થાને આવેલું છે?
ઉત્તર—' નોયમાં !’હે ગૌતમ! ‘તસ્સ સૌદમ્બનુંસયલ વિમાળR' પૂવૉકત સૌધર્માવત ́સક વિમાનની ‘થિયેળ ? પશ્ચિમ દિશામાં સોમે વે સૌધમ કલ્પમાં ૮ ત્રસંવેગ્નારૂં · અસ’ખ્યાત હજાર ચેાજન દૂર જવાથી વરુણુ મહારાજનું સ્વયં જવલ નામનું મહાવિમાન આવે છે, એવા સંબધ અહીં ગ્રહણુ કરવા. એ જ વાત નીચેના સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે-ના સૌમરણ તદા વિમળાયદાળીમાં માળિયના ? કહેવાનું તાત્પર્ય એ છે કે વરુણના વિમાનનું તથા વરુણની રાજધાનીનું સમસ્ત કથન સામના વિમાન અને સેમની રાજધાની પ્રમાણે સમજવું 6 પાસાઓંસયા' પ્રસાદાવત...સા પન્તનું સમરત કથન પણ સેામની રાજધાનીન પ્રસાદાવત સકા પ્રમાણે સમજવું. નવર 1 તે બન્ને વચ્ચે જે વિશેષતા છે તે
जात्र
6
(
,
નામ નાળÄ ' ફકત નામની અપેક્ષાએ જ છે તે વર્ણનમાં જ્યાં સેામનું નામ આવે છે ત્યાં આ વર્ણનમાં વરુણનું નામ મૂકવું. હવે વરુણુની આજ્ઞામાં રહેનારા
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨૪૪