________________
ભાગ કરતા નારક છવોને, ભયંકર અવાજ કરીને પશુઓના વાડા જેવી જગ્યામાં પૂરી દેનાર પરમાધાર્મિક દેવોને મહાષ કહે છે, “gmg rશ્વરના માથા ઉપરોક્ત ૧૫ દેવોને યમના પુત્રસ્થાનીય દેવો કહ્યા છે.
હવે સૂત્રકાર યમ લેકપાલની સ્થિતિ [આયુકાળનું નિરૂપણ કરે છે... “સારસ णं देविंदस्स देवरणो जमस्स महारणो सत्तिभागं पलिओवमं ठिई पण्णत्ता' દેવેન્દ્ર, દેવરાજ શક્રના બીજા લેકપાલ યમ મહારાજની સ્થિતિ ત્રિભાગ સહિત એક પલ્યોપમની કહી છે. તથા “ચદાવામિળવા તેવા ઇ સ્ટિવ ડિરે TUત્તા ? યમ મહારાજના પુરસ્થાનીય દેવોની સ્થિતિ એક પોપમની છે. “ મઢિી નાવ ન માયા” યમ મહારાજ ઉપયુંકત પ્રકારની મહા ઋદ્ધિ, મહાશુતિ, બળ, યશ અને મહાપ્રભાવથી યુક્ત છે. જે સુ. ૩ છે
વરુણાનામક લોકપાલકે સ્વરૂપ કા નિરૂપણ
લેપાલ વરુણનું વર્ણન “ર્દિ મંતે! ઈત્યાદિ–
સૂત્રાર્થ– ( જે મંતે! સરસ વિંટર હેનરો વહાણ માજો સન નામં મહાવિમાને gour ?) હે ભદન્ત ! દેવેન્દ્ર દેવરાજ શક્રના ત્રીજા લેકપાલ વરુણ મહારાજનું “સવય વલ” નામનું વિમાન કયાં છે? ( મા !) હે ગૌતમ ! (ત# ii સન્મ ના વિકાસ થિએલું સોજો कप्पे असंखेज्जाइं-जहा सोमस्स तहा विमाण-रायहाणीओ सौधावत'स४ વિમાનની પશ્ચિમ દિશામાં સૌધર્મ કપ છે. ત્યાંથી અસંખ્યાત હજાર યોજન દૂર જવાથી વરુણ મહારાજનું સ્વયંવલ નામનું વિમાન છે. વિમાન, રાજધાની આદિનું સમસ્ત કથન સેમ લેકપાલના વિમાન, રાજધાની આદિના પૂર્વોક્ત કથન પ્રમાણે સમજવું (નાવ પાણાયવહેંકયા માળિયા ) પ્રાસાદાવતંસકના કથન પર્યન્તનું કથન અહીં ગ્રહણ કરવું. (નવરં નામ નાનત્ત)તે બન્ને કથનમાં ફકત નામને જ ફેરફાર કરે. (સરસ ii નાવ ઘTH મદારોનારિક્રુતિ) દેવેન્દ્ર, દેવરાજ શકના ત્રીજા લેકપાલ વરુણની આજ્ઞામાં રહેનારા દે નીચે પ્રમાણે છે- તંદ) તેમના નામે નીચે પ્રમાણે छे- (वरुणकाइया इ वा, वरुणदेवकाइया इवा, नागकुमारा, नागकुमारीओ, ૩દિનારા, ૩દિનાગો, થરાયમા, થાકુમારી) વરુણકાયિક, વરુણદેવકાયિક, નાગકુમાર, નાગકુમારીઓ, ઉદધિકુમાર, ઉદધિકુમારીઓ, સ્વનિતકુમાર
સ્વનિતકુમારીએ, (જે ચાવજે તાજા સવે તે તન્મત્તિકા બાર વિતિ) તથા એ પ્રકારના બીજા પણ જે દેવો હોય છે, તેઓ તેમની ભકિતવાળા હોય છે અને આજ્ઞાદિનું પાલન કરનારા હોય છે. વંતૂરી રીતે સંરક્ષ પ્ર ઢાળેિ છi) જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની દક્ષિણ દિશામાં ( નાÉ સુમાઉં
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨૪ ૩