________________
અનેક નગરા, અનેક ખેડા, અનેક ક`ટા, અનેક દ્રોણમુખા, અનેક મડખ્ખા, અનેક પટના (પત્તને) અનેક આશ્રમે, અથવા અનેક સંવાહાને તાણી જાય એવી જળરેલ આવવી, ઇત્યાદિ કાર્યો વરુણ મહારાજથી અજ્ઞાત હોતા નથી. હવે સુત્રકાર તે ઉત્પાતરૂપ કાર્યાંનું ફળ નીચેના સુત્ર દ્વારા પ્રકટ કરે છે—ાળવા નાવા માં જે ‘ના” પદ આવેલું છે. તેના દ્વારા ક્ષાર, ધનક્ષા, કુરુક્ષા, વ્યસનभूताः अनार्याः, ये चाप्यन्ये तथा प्रकाराः, न ते शक्रस्य देवेन्द्रस्य, વાનસ્થ રહસ્ય માનસ્ય અજ્ઞાત્તા” આ સૂત્રપાઠ ગ્રહણ કરાયો છે. તેને સારાંશ નીચે પ્રમાણે છે—પ્રાણક્ષય, જનક્ષય, ધનક્ષય, અનેક કુટુ ંબના ક્ષય, ઇત્યાદિ વ્યસન (કષ્ટા) દુ:ખદાયી હાવાથો અનાય' (પાપરૂપ) ગણાય છે. તે ઉપદ્મવા તથા એ પ્રકારના ખીજાં જે ઉપદ્રવો થાય છે તે શક્રેન્દ્રના લેાકપાલ વરુણ મહારાજથી અજ્ઞાત હાતા નથી. ‘તૃત્તિ ના વળાચાળ વાળ' એટલું જ નહીં પણુ વરુણના પરિવારરૂપ વરુણુકાયિક દેવાથી પણ તે અજ્ઞાત નથી.
',
હવે સૂત્રકાર વરુણુના પુત્રસ્થાનીય દેવોનું નિરૂપણ કરે છે-સરસ હું ટુર્નિ સ સેવળો' દેવેન્દ્ર, દેવરાજ શક્રનવારણ મદારો' લેાકપાલ વરૂણમહારાજના ‘નાર્ ગદ્દાવન્નાઽમાચા ઢૌસ્થા' પુત્રસ્થાનીય દેવ નીચે દર્શાવ્યા પ્રમાણે છે— (અહીં ‘નાવ’ પદો ‘મે તેવા ’ પદ્મ ઋણુ કરાયું છે.) (તંત્રન્હા) વરુણના પુત્રસ્થાનીય દેવનાં નામ નીચે પ્રમાણે છે—
“S” 17 કૉંટક-અનુવેલધર નાગરાજના આવાસરૂપ કર્કોટક નામને પછૂત છે. તે કૉંટક પર રહેનારા નાગરાજને ‘કૉંટક' કહેલ છે. “હ્રમ” કઈ મકલવણુ સમુદ્રના અગ્નિકાણમાં વિદ્યુત્પ્રભ નામના પંત છે. તે પર્યંત પરમ” નામના નાગરાજ રહે છે. બંગને અંજન વેલમ્બ નામના વાયુકુમારના રાજાના ‘અંજન’ નામના લાકપાલ છે. “સંવાજ” શાખપાલક-ધરણ નામના નાગરાજના લોકપાલ શંખપાલક છે “તુà” પુ, “વલાસે” પલાશ, “મો”” મેદ, “ન” જય, “મુદ્દે’” ધિમુખ, “ગચંપુછે” અયપુલ, જ્ઞાત્ત્વિક કાતરિક, એ સઘળા દેવા વરુણુ લેાકપાલના પુત્રસ્થાનીય દેવ ગણાય છે. કહેવાનું તાત્પય એ છે કે કટિકથી કાતરિક પન્તના ઉપયુ`કત દેવા, વરુણના પુત્રસ્થાનીય દેવા મનાય છે. હવે સૂત્રકાર નીચેનાં સૂત્રા દ્વારા વરુણ આદિ દેવાની સ્થિતિ (આયુકાળ) પ્રકટ કરે છે “સરસ હું ર્નિસ ટેવળો નામ માળો” દેવેન્દ્ર, દેવરાજ શુક્રના લેાકપાલ વરુણુ મહારાજની “ડ઼ેિ તેલૂળા, જિગોત્રમા' સ્થિતિ બે પધ્યેયમ કરતાં કંઇન ન્યૂન કાળપ્રમાણ છે. તથા “દાવામિાયાળું સેવાળ ર્ફિનન પજિમીત્રમં સા' વરુણના પુત્રસ્થાનીય ઉપરોકત દેવોની સ્થિતિ એક પત્યેાપમની કહી છે. બન્નેં મહિદ્દીપ નાવ ચરણે માયા”. વરુણુ મહારાજ એવી મહાઋદ્ધિ, આદિથી યુકત છે. અહી ના' પદથી એ બતાવ્યું છે કે વરુણુ મહારાજ મહાદ્યુતિ, મહાબળ, મહાયશ અને મહા પ્રભાવથી ચુકત છે. !! સૂ. ૪ !!
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨૪૬