SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ અને પક્ષીઓની ઉત્પત્તિ થવી, “કુસ્ત્રારૂ વા કુળમાં રોગનો ફેલાવો થવો, નામનારૂ રા’ ગામમાં રોગને ફેલાવો થવો, “ગંદનાડુ મંડળમાં રોગને ફેલાવો થવો, “નવરાફ વા” નગરમાં રોગને ફેલાવો થવો, “વીસરના વા માથાને દુખાવો થવો, “ગરિજીવેળા વા નેત્રમાં પીડા થવી, Yourળારૂ વા કાનમાં પીડા થવી, “ વા’ નખમાં વેદના થવી, હંતશબા વા દાંતમાં પીડા થવી, “ હા રા ઈન્દ્રકૃત ઉપદ્રવરૂપ ઉન્માદ આદિ થવો, “ દારૂ ના ગ્રહ વિશેષ “ કુમારજદારૂ વા' બાલગ્રહ, નવાણા વા યક્ષકૃત ઉપદ્રવરૂપ ગ્રહ, પૂરા દાદા ભૂતગ્રહ, girદિયાણ ના રોજ આવનારે તાવ, ઉજારિયા થા એક દિવસને આંતરે આવતે તાવ, તેજારિયા ના ત્રણ દિવસને અંતરે આવતે તાવ, “વાકરથાદિપાદ વા ચાર દિનને આંતરે આવતે તાવ (ચેથી તાવ) “ IE Rા ઉગ થ-ઈષ્ટના વિયોગ અથવા અનિષ્ટના સંયેગથી ચિત્તમાં જે દુઃખ થાય છે તેને ઉદ્વેગ કહે છે અથવા ઉડંગ ઉત્પન્ન કરનારા ઘેર આદિની વૃદ્ધિ થવી, “જાના સ” ખાંસી “સાસારૂ વા શ્વાસ-દમ, “રાષ્ટ્ર વા શરીરને ક્ષીણ કરનારા ક્ષય જેવા રોગો, “છ જોવા બગલ આદિ અવયવોમાં સડે થે, “ફાદાર વા’ શરીરમાં બળતરા ઉત્પન્ન કરનારા રેગ થવા, શાયરૂ વા? અજીર્ણ થવું, “ પંજાર વા’ પાંડુરોગ થવે, “રિસારુ જા હરસ થ, “મહાદ જ્ઞા” ભગંદરને રેગ થ, વિદ્યારુ વા હૃદયશૂલ થવું, “મારા વા' મસ્તક શ્રેલ થવું, “કોળિાડુ વા? ચનિશૂલ થવું, “વાસ[વા” પાંસળીઓમાં ફૂલ થવું, છારૂ વી” કુક્ષિશલ-પેટને દુખાવો થ, “મારી 11 ગામઆદિમાં કેલેરા, મરકી આદિ રોગ ફેલાવા, ગ પરમાર વા’ ખાણ ખેદનારાઓની વસ્તીમાં નાના વા નગરમાં નિનામમા ફુવા ” નિગમમાં “ મારી વા? બેટમાં મહામારી (કેલેરા, મરકી આદિ રેગે) થવા, “ ત મારી જા ? કબૂટમાં મરકી ફેલાવી, ‘રામારી વા” દ્રોણમુખમાં મરકીને ફેલાવો થવો, “હું મારી વાર મંડલમાં મરકી થવી, “પાનારી વા? પટ્ટણ પિત્તનમાં મરકી થવી, “ગામમાફ ” આશ્રમમાં મરકી થવી, “સંવાદમારી ar” સંવાહમાં મરકી થવી. “નિવેસમારી જા સનિવેશમાં મરકી આદિ ઉપદ્રવોનું થવું આ ઉપદ્રવ લેપાલ યમ મહારાજની જાણ બહાર થતા નથી. હવે સૂરકાર ઉપરના ઉપદ્રવનું શું ફળ આવે છે તે બતાવે છે–પાવવા ઉપકત ઉપદ્રવોથી અનેક જીવોને [જાનવરોનો] નાશ થાય છે, “વળવવા મનુષ્યોનો ક્ષય થાય છે, “વાયા? ધનને ક્ષય થાય છે, “વરવા અનેક કુળને ક્ષય થાય છે, “રક્ષાબૂમા” આ ઉપદ્રવ દુઃખદાયી અને અધમમાં અધમ હોય છે, તેથી અરિજાતે પાપ રૂપ છે. તથા “જે સાવિ અને તદgra” આ પ્રકારના બીજ પણ જે દુ:ખદાયી ઉપદ્રવો હોય છે તે “ તે સં વંસ તેવો નમક્ષ માઇ ગયા દેવેન્દ્ર, દેવરાજ શકના બીજા લોકપાલ યમ મહારાજથી અજ્ઞાત હતા નથી—એ બધાં ઉપદ્રવ તેમના આધિપત્ય નીચે જ થતાં હોય છે. યમદેવ તે ઉત્પાતથી અજ્ઞાત નથી શ્રી ભગવતી સૂત્ર : ૩ ૨૪૧
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy