________________
प्रासादादीनां प्रमाणस्याधै ज्ञातव्या यावत् उपरितलं षोडशयोजनसहस्राणि आयामविष्कंभेणं पञ्चाशत् योजनसहस्राणि पश्च च सप्तनवतियोजनशतानि જિશ્ચિમ્ વિશેષોનાર પરિક્ષા પ્રજ્ઞા વતત્તર આ પ્રમાણેને આગળ આવી ગયેલ સૂત્રપાઠ ગ્રહણ કરવામાં આવ્યું છે. આ પ્રકારની ચાર પ્રસાદ પંકિત છે. “સરસ if સેકસ રેવનો દેવેન્દ્ર, દેવરાજ શઝના બીજા લોકપાલ “નમસ તેવર યમ મહારાજની “જે તેના બાપનું નવ નિરિ ? આજ્ઞા આદિમાં નીચે જણાવેલા દે રહે છે. અહીં “ચાવત પદથી ઉપપાત (સેવા), વચન અને નિર્દેશ ગ્રહણ કરાયા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે નીચેના દેવે યમ મહારાજની આજ્ઞા, સેવા, વચન અને નિર્દેશને અનુસરે છે. “THISા ૬ વાર યમકાચિક દે એટલે યમનકાય સમૂડ જેમને છે એવા યમકાયિક દેવે તેઓ યમના પરિવારરૂપ હોય છે. “ગમાયા ફુવા, યમદૈવત કાયિક દેવ તેઓ યમના સામાનિક દેવોના પરિવાર રૂપ દેવ છે, જે કાળા વા? પ્રેતકાયિક દેવો-એક પ્રકારના વ્યક્તર દેવો છે, “વફાડુ ગા” પ્રેતાધીન દેવોના પરિવારરૂપ દે, “મુલ્લા અસુરકુમારે, “કુરકુમારી અસુરકુમારીઓ, “વાંgi” ક દર્પ દેવ-(રતિસુખની ભાવનાથી ભાવિત થવાને કારણે કંદર્પશીલ દેવોમાં ઉત્પન્ન થયેલા દેવને કંદર્પદેવ કહે છે) તેઓ કંદર્પ–રતિસુખમાં જ લીન રહે છે. “નિરવા ” નરકપાલક, “વામ
* અભિગ એટલે આદેશ આભિગિક દેવ બીજા દેવોની આજ્ઞામાં રહેનારા હોય છે. અભિગિક દેવો અનાભિગિક દેવોના કિકર જેવા હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તે આભિગિક દેવો પણ યમ મહારાજની આજ્ઞામાં રહે છે. “તે યાવને તપૂર એટલું જ નહીં પણ ઉપર કહેલા દેવો ઉપરાન્ત બીજા પણ એ પ્રકારના જે દેવો છે તે જ તે સર્વે દેવો પણ તમત્તા યમમહારાજની ભકિત કરનારા છે, “તરિવાજ' તેમને પક્ષ કરનારા છે, “તમારવા અને તેમના દ્વારા ભરણ પોષણને પાત્ર હોવાથી, તેમની ભાર્યા સમાન છે. તે સઘળા દેવો “સર્વેક્ષ લિંક્સ તેuvin નન મારા માખણ નાર દેવેન્દ્ર, દેવરાજ શકના બીજા લોકપાલ યમ મહારાજની આજ્ઞા, સેવા, વચન અને નિર્દેશને અનુસરે છે. હવે સૂત્રકાર એ પ્રકટ કરે છે કે જંબુદ્વિીપના મંદર પર્વની દક્ષિણ દિશામાં જે જે ઉપદ્રવ થાય છે, તે યમમહારાજથી અજ્ઞાત હોતા નથી. તે ઉપદ્રવ નીચે બતાવ્યા છે. “બંઘી ઢ જંબુદ્વીપ નામના દ્વિીપર્મા “વરસ પણ સારોui? મંદર પર્વતની દક્ષિણે, “ જાઉં છુHTS RHumત્તિ આગળ દર્શાવ્યા પ્રમાણે જે ઉપદ્રવ આદિ થાય છે, તે યમથી અજ્ઞાત હોતા નથી. તું ગદા તે ઉત્પાતો નીચે પ્રમાણે સમજવા–“હિંવારૂ વાર ડિમ્બ-વિષ્ણ-અન્તરાય,
સારુ ત્રા” ડમર-એક રાજ્યમાં જ રાજકુમાર આદિ દ્વારા કરાતા ઉપદ્રવ, “વા’ કલહકલેશકારક વાદ વિવાદ, વોઝાદ વાર બેલાચાલી-અવ્યક્તવર્ણ વાળા ધવનિસમૂહરૂ૫ બોલ, “વારાફ વા ખાર–વેષભાવ, “ઝાઝુદ્ધા વા વ્યવસ્થાથી રહિત મહાયુદ્ધ, “જાનામા; વા વ્યવસ્થિત ચકબૂહ આદિની રચનાથી યુકત, મહાયુદ્ધ, “મદાનથનિવUT વા યુદ્ધમાં મોટાં મોટાં શસ્ત્રોનું પતન, “gવં મા પુર નિવારૂ વા’ મહાપુરુષનું—વિશિષ્ટ પુરુષનું યુદ્ધમાં મરણ, “માદિનિવફાઇ વા યુદ્ધમાં લેહીની અત્યન્ત, અવિરલ ધારાઓ વહેવી, “મૂકાદ વા? દુષ્કાળ પડે અથવા મનુષ્યને તથા અનાજ આદિને નુકશાન કરનારા ઉદર, તીડ,
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨૪૦