SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ વાવાઝું વા’ મસ્યાકારના મેઘ થવાં, આકાશમાં વાનરમુખ સમાન વિકૃત મુખનું હસવું, અમોઘ-સૂર્યોદય સમયે અથવા સૂર્યાસ્ત સમયે સૂર્યનાં કિરણોનાં વિકારથી જનિત લાલ, શ્યામ કિરણે જેવી રેખાઓ થવી, અથવા તેને નીચે પ્રમાણે અર્થ પણ થાય છે-દિવસની શરૂઆતમાં મધ્યાન્હ તથા સાંજે સૂર્યનાં શુકલ કિરણે સ્નિગ્ધ, અગ્યચ્છિન્ન, ઋજુ અને વૃષ્ટિ આપનારા હોય છે, એ કિરેને અમેઘ કહે છે–એ અમેઘનું થવું, પૂર્વ દિશાને પવન વાવે શરૂ થવો, “વળવાયારુ વા’ પશ્ચિમને વાયુ વાવો, સંરદાવાયા વા સંવર્તક-તૃણાદિકને ગળાકાર ઉડાડવાના સ્વભાવવાળે પવન થવો, “યાવત' પદથી દક્ષિણ દિશાનો પવન, ઉત્તર દિશાને પવન, ઉર્વદિશાને પવન, અદિશાને પવન, તિરછી દિશાને વાયુ વિદિશાઓને વાયુવગેરે થવાની વાત ગ્રહણ કરવી. ‘વાતેદબ્રમ—ગમે તે રીતે વાયુ ફૂંકાવે, “વાતત્કલિકા–સમુદ્રની લહેરેની જેમ વાયુ આવવો, “વાતમંડલિકા' જેરથી પવન ફૂંકાવો, “ઉત્કલિકાવાત લહેરાતી હવા ચાલ્યા કરવી, “મંડલિકાવાત’ કયારેક જોરથી અને કયારેક મંદ મંદ વાયુ વાયા કર, ગુંજાવાત” સુસવાટા કરતે પવન ફૂંકા “ઝંઝાવાત પવનનું ભારે તોફાન-ઝુંઝાવાત છે, નામતાદાર વાગે ગામદાહ થ-આકાશમાંઆખું ગામ આગમાં બળતું હોય તેવો દેખાવ થ, “ના સંનિસવાદારૂ ના સંનિવેશ પર્યન્તના સ્થાને આગમાં બળતા હોય તે દેખાવ થવો અહીં “યાવત’ પદથી નિગમદાહ, રાજધાનીદાહથી લઇને સંવાહદાહ પર્યન્તને પાઠ ગ્રહણ કરાવે છે. ઉપરના સઘળા ઉત્પાત–ઉપદ્રવો સોમ લેકપાલથી અજાણ્યા હતા નથી, એ સંબંધ અહીં લાગુ કરવો જોઈએ. મહદંડથી લઈને સંનિવેશદાહ પયતના ઉપદ્રનું શું ફળ મળે છે, તે સૂત્રકારે નીચેના સૂત્ર દ્વારા પ્રકટ કર્યું છે पाणक्खया, जणक्खया, धणक्खया, कुलक्खया, वसणभूया अणारिया' એ ગ્રહદંડ આદિ ઉત્પાતે થવાથી પ્રાય: પ્રાણીઓને નાશ થાય છે, માણસોને નાશ થાય છે, ધનને નાશ થાય છે, કુળને નાશ થાય છે વેશનો નાશ થાય છે તથા અધમ વ્યસનભૂત બીજા જે દુઃખ દાયપ્રણય, જનક્ષય, આદિ કરનારા ઉત્પાતે “જે વાત તદgr? અને એ પ્રકારના બીજા પણ છે જે આવાઉત્પાત થાય છે તે સઘળા ઉત્પાતે “સ સેવિંદ્રા સેવાઇ દેવેન્દ્ર, દેવરાજ શક્રના “સમસ મદન લોકપાલ સોમ મહારાજથી "ચાઇના અજ્ઞાત હોતા નથી એટલે કે ગ્રહ દંડ આદિ થાય ત્યારે જે પ્રાણુક્ષય આદિ અનિષ્ટ પરિણામ આવે છે એ સોમ લોકપાલથી અજ્ઞાત હોતા નથી, એટલું જ નહીં પણ એથી જુદા જ પ્રકારના, એના જેવા જ આપત્તિરૂપ પાપાત્મક અશુભ ગ્રહપદ્રવ આદિ જન્ય પરિણામે પણ સેમ લેકપાલથી અજ્ઞાત હોતા નથી. વિદ્રા અદ્રષ્ટ-અપ્રત્યક્ષ-નજર બહાર હોતા નથી, “બાપા” અશ્રુત પણ લેતા નથી, ‘ગgar' અમૃત–મનથી સમજાય નહી એવાં હોતા નથી, “વિUTયા’ સોમના અવધિજ્ઞાન આદિના અવિષયભૂત પણ લેતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે એ સઘળા ઉત્પાતો સોમ લોકપાલને જ્ઞાત હોય છે–એથી તે અજાણ હિતા નથી. ઉપરેત સઘળા ઉત્પાત અને ઉત્પાત જન્ય પરિણામેથી સોમ લેકપાલ તે અજ્ઞાત હોતો નથી, પણ સીમના પરિવાર રૂપ જે દેવો છે તેઓ પણ તેમનાથી અજ્ઞાત હતા નથી એટલે કે સમકાયિક દેવે પણ તેમનાથી અજ્ઞાત લેતા નથી એજ વાત સૂત્રકારે નીચેનાં સૂત્રો દ્વારા પ્રકટ કરી છે– સૈહિં ઘા મારવા ” ઈત્યાદિ. હવે સોમના સંતાનરૂપ જે દેવું મનાય છે તે નીચે બતાવ્યાં છે–સહ્ય જે તે તો દેસેન્જ, દેવરાજ શક્રના લોકપાલ “સમસ પારો શ્રી ભગવતી સૂત્રઃ ૩ ૨૩૬
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy