________________
સેમ મહારાજના પુત્રસ્થાનીય દેવો નીચે પ્રમાણે છે, તેમને પુત્રસ્થાનીય કહેવાનું કારણ એ છે કે તેઓ તેમના સંમત કાર્યો કરનારા હોય છે, તે કારણે તેઓ એમને માટે મિUTયા અભિમત દોરવા હોય છે. “તે ગદા' તે દે નીચે પ્રમાણે છે– કાઢણ અંગારક-મંગલ, “વિચાણ કેતુ, “દિશા” લેહિતાક્ષ એ નામને ગ્રહ, “aurશરે શનૈશ્ચર-શનિ નામને ગ્રહ, “રંગ દૂર છે. ચન્દ્ર, સૂર્ય, શુક, જુદે વરણ ' બુધ, બૃહસ્પતિ (ગુરુ) અને રાહુ. હવે સૂત્રકાર સમ લોકપાલની સ્થિતિ (આયુકાળ ) કેટલી છે તે કહે છે–“સરસ of હિંસ વરઘો દેવેન્દ્ર, દેવરાજ, શક્રના લેકપાલ મણ મદારો ? સોમ મહારાજની “ર્ડિ ક્ષત્તિ મા પ૪િોવમં ’ સ્થિતિ ત્રિભાગ સહિત એક પલ્યોપમની કહી છે. તથા “ગાવાઝfમમાયા તેવા તેમના પુત્ર સ્થાનીય અંગારક [મંગળ] આદિ દેવોની “g vજીવનં હિ gomત્તા’ રિથતિ એક પોપમની કહી છે. “જીવં' ઉપર વર્ણવ્યા પ્રમાણે “જો મારા સીમ મહારાજ મહિષ વાવ મામાને? મહા ઋદ્ધિવાળા, મહા ઘુતિવાળા, મહાયશવાળા, મહાબળવાળા અને મહા પ્રભાવવાળા છે. છે સૂ. ૨ છે
યમનામક લોકપાલકે સ્વરૂપ કા નિરૂપણ
#દિ મં! સપ્ત દ્રિ' ઇત્યાદિ–
સુવાર્થ-(દિi મંતે ! કા સેવિંદસ લેવા મારો સિદે ના નવમાને પu? હે ભદન્ત ! દેવેન્દ્ર, દેવરાજ શક્રના લેકપાલ યમમહારાજનું વરશિષ્ટ નામનું મહાવિમાન કયાં આવેલું છે? (નોરમા !) હે ગૌતમ! લોહાણા મહાવિમાનત સાહિvi ની જો) સૌધર્માવલંક મહા વિમાનની દક્ષિણ દિશાએ સૌધર્મકલ્પ છે. ત્યાંથી (ગણના નોવાક સારું વિફા ) અસંખ્યાત હજાર યોજન દૂર જવાથી (પરથri સરસ ફિક્સ
તેવર) દેવેન્દ્ર, દેવરાજ શક્રના કપાલ (જમણ મદાર વરસ નાબં વિનાને 100) યમ મહારાજનું વરશિષ્ટ નામનું વિમાન આવે છે. (સરસ નોરંજન સદા ) તે વિમાનની લંબાઈ પહોળાઇ ૧૨ સાડાબાર લાખ જન પ્રમાણે છે. (ના સેકન્ન વિના તદા જાવ ચમિરે) તે વિમાન વિષેનું અભિષેક પર્યતનું સમસ્ત કથન સોમ લોકપાલના વિમાન પ્રમાણે જ સમજવું. (ાયદાળ તવ નાવ પાણા વંશ) રાજધાની તથા પ્રાસાદની પંકિત વિષે પણ આગળ પ્રમાણે જ વર્ણન સમજવું (સાક્ષ વિક્ષ સેવાળો ગામ SETU) દેવેન્દ્ર, દેવરાજ શકના લેક્ષાલ સોમ મહારાજની (જે વા મા ગાર વિનિ) આજ્ઞા આદિમાં રહેનારા દેવો (વ) નીચે પ્રમાણે છે–વકकाइया वा, जमदेवकाइया वा, पेयकाइया वा, पेयदेवकाइया वा, असुरकुमारा, શકુમારગી, જંપા, નિરાશા, મિયા) યમકાયિક, યમદેવકાયિક, પ્રેતકાયિક
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨૩૭