SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ હોવાને લીધે અન્ય અત્યન્ત નજદીક દૃષ્ટીગોચર થવાવાળા એવા ગ્રહનું યુદ્ધ નજીક નજીકમાં અનુક્રમે ચાર પ્રકારનું પરાશરાદિ મુનિઓએ કહ્યું છે. એવા ચાર પ્રકારનું યુદ્ધ આ પ્રમાણે છે–[૧] ભેદ યુદ્ધ [૨] ઉલેખ યુદ્ધ [3] અંશુ મર્દન યુદ્ધ [૪] અને અપસવ્ય યુદ્ધ તેને વિશેષ રૂપથી સ્પષ્ટ રીતે જાણવા માટે હત્સંહિતાનો ગ્રહાધ્યાય જોઈ લે. વળી ગૃહશૃંગાટક, ગ્રહદંડ, ગ્રહમુશલના વિષયમાં પણ કહ્યું છે–ચક્રના આકારવાળા, ધનુષના આકારવાલા, શીંઘાડાના આકારવાળા દંડના આકારવાળા નગરના આકાર વાળા, પ્રાસ નામના અસ વિશેષના આકારવાળા અને વજના આકારવાળાં મેઘો–વાદી અત્યંત ગેડે વષાદ કરવાવાળા તથા રાજાઓને યુદ્ધ કરાવનારા થાય છે. ૧૩ “વહારના રા’ ગ્રહની પ્રતિકૂળ ચાલ થવી, “મારુ ' મેઘેન આડંબર થવીવાદળાઓનું ઘેરાવું, “ગરમ કરવા લા’ વાદળનું વૃક્ષેના આકારે દેખાવું, કહ્યું પણ છે—જેનો અગ્રભાગ દહીંના જેવો વેત હોય, વચ્ચેનો ભાગ નીલરંગી હોય, અને જે સૂર્યને આચ્છાદિત કરનારા હોય એવા આકાશના મધ્યભાગમાં રહેલા વાદળાને “અશ્વત કહે છે. “ દંણા વા ” દિવસ અને રાત્રિના સંગમરૂપ સંધ્યા થવી, iધનજર? જા ગંધર્વ નગરોના આકારે ગ્રહોનું અવસ્થાન થવું અથવા આકાશમાં વ્યન્તરે દ્વારા નગરની આકૃતિ રચાવી, “ફરઝાપારા વા' ઉલ્કાપાત થવપ્રકાશયુક્ત તેજના લિસોટા સાથે તારાઓનું ખરવું, “રિરિવાદારૂ વા કેઈ એક દિશામાં સળગતા નગરની જેમ ઉપર પ્રકાશ દેખાવ અને નીચે અંધકાર દેખાવો. તિનું ફળ નીચે પ્રમાણે મનાય છે–જે દિગ્દાહ પીળા વર્ણને દેખાય છે તે રાજાને માટે અશુભ નીવડે છે, જે તે અગ્નિના વર્ણને દેખાય તે દેશને માટે અશુભ ગણાય છે. અને જે તે લાલરંગને દેખાય તે અનાજને માટે વિનાશક મનાય છે) જનઅg a મેઘની ગર્જના થવી, ત્રિકૂફ રા” વીજળીને ચમકારે થવો, “વણી રા? ધૂળને વરસાદ થવ; “ઝવેરુ વા ? ચૂપક થવો એટલે કે શુકલ પક્ષની એકમ, બીજ અને ત્રીજ પર્યત જેના દ્વારા સંસ્થાની કિનારી ઢંકાઈ જાય છે તે યૂપક થવાની ક્રિયા, “ ગવાઢિાપર વા? આકાશમાં યક્ષ દ્વારા દીપ્તિ થવી, મિશરૂવા ધૂમસ થે-ધુમાડાના જેવાં, ઘનીભૂત જળકણ ને હવામાં તરતે સમૂહ તેને ધુમસ કહે છે) “દિશા વા’ સફેદ વર્ણવાળા ઘનીભૂત જળકણોના સમૂહને વરસાદ પડ-કરા પડવાં, “રારિ વા” ધૂળથી બધી દિશાઓ આચ્છાદિત થઈ જવી, “ જોવરાજ ના ? ચંદ્ર ગ્રહણ થવું “ સૂરો રાજા વા ? સૂર્યગ્રહણ થવું, “રંપરિવાર ઘા ચન્દ્રમાની ચારે તરફ ગળાકાર મંડળ રચાવું, “ભૂપરિવાર ના સૂર્યની ચારે તરફ ગોળાકાર મંડળ રચાવું (સૂર્ય અને ચન્દ્રમાના કિરણે સમૂછિત થઈને જયારે પવનથી તેમનું મંડળ રચાય છે અને તેમના અનેક વર્ણ અને આકાર દેખાવા લાગે છે ત્યારે તેને ચન્દ્રપરિવેષ કે સૂર્ય| પરિવેષ કહે છે.) “પરિવંતાવા પ્રતિચન્દ્રને ઉદય થવો, “દિક્ષા વા પ્રતિસૂર્ય ઉદય થવો. (સૂર્યને ઉદય થયા પછી એક પહોર દિવસ ચડે ત્યાં સુધી એક પાતળું વાદળ સૂર્યની સમીપે આવી જાય ત્યારે સૂર્યનાં કિરણેને લીધે ત્યાં બીજે સૂર્ય ઉગ્યું હોય એ ભાસ થાય છે. એને પ્રતિસૂર્ય કહે છે. સૂર્યાસ્ત વખતે પણ એ જ પ્રતિભાસ થાય છે. પ્રતિચન્દ્રના વિષયમાં પણ પ્રતિસૂર્ય પ્રમાણે જ સમજવું.) “વપૂરવ મેઘ ધનુષ રચાવું, “ મર–પસિર ગોપાળા શ્રી ભગવતી સૂત્ર : ૩ ૨૩૫
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy