________________
दाहाइ वा, जाव संनिवेसदाहाइ वा, पाणक्खया, जणक्खया धणक्खया, कुलक्खया, વ સૂયા, ગારિયા) સંવર્તક પવન, ગ્રામદાહથી માંડીને સંનિવેશદાહ, પ્રાણુક્ષય, જનક્ષય, ધનક્ષય, કુળક્ષય, વ્યસનભૂત, અનાર્ય–પાપભૂત, તથા તેને ચાવો તદप्पगारा ण ते सक्कस्स देविंदरस देवरण्णो सोमस्स महारणो अन्नया, अदिट्ठा, ચમુવા, સુથા, વિયા ) આ પ્રકારના બીજાં પણ જે ઉપદ્રવ થાય છે, તે દેવેન્દ્ર, દેવરાય શકના લેકપાલ સોમ મહારાજથી અજ્ઞાત. અષ્ટ, અક્ષત, અમૃત અને અવિજ્ઞાત હોતા નથી. (તેસિં થા માહ્યાdi સેવા સરસ if ર્વિસ તેવા મસ મદારો રૂપે ચઢાવા મિuTયા સ્થા) તથા દેવેન્દ્ર, દેવરાજ, શકના લેકપાલ સેમ મહારાજના પરિવાર રૂપ (સંતાનરૂપ) સમકાયિક દેવોથી પણ એ વાત અજ્ઞાત, અદષ્ટ, અદ્ભુત, અમૃત અને અવિજ્ઞાત હતી નથી. (તં દા) તે સમકાયિક દેવો નીચે પ્રમાણે છે–(, વિરાછા, દિવ, સાર, ચ, સુરે, કુ, ગુ, વરૂ, ૨) અંગારક, [મંગળ], વિકલિક, લેહિતાક્ષ, શનૈશ્ચર, ચન્દ્ર, સૂર્ય, શુક્ર, બુધ, બૃહસ્પતિ અને રાહુ (સંવત if વિતરણ - oળો તો મારો માર્ગ પઢિવમં હિ gouત્તા) દેવેન્દ્ર, દેવરાજ, શકના લેકપાલ સોમ મહારાજની સ્થિતિ [આયુકાળ] ત્રણ ભાગ સહિત એક પત્યેપમની છે. (હાવરા મા f સેવાળું પ જિગીવ ડિ suત્તા) તથા સોમના પુત્ર સ્થાનીય દેવોની સ્થિતિ એક પળેપમની કહી છે. (મઢી વાવ મામાને તો મારા) સોમ નામના તે લોકપાલ આ પ્રકારની મહાસમૃદ્ધિ, મહાપ્રભાવ આદિથી યુક્ત છે.
ટીકાથ–મેરુ પર્વતની દક્ષિણ દિશામાં ઉત્પાત આદિ જે કાર્યો થાય છે તે સમાદિ લોકપાલથી અજ્ઞાત હતાં નથી–તેમની અધ્યક્ષતામાં જ તે કાર્યો થાય છે, એ વાત સૂત્રકારે આ સૂત્રમાં પ્રકટ કરી છે– કાંદી જે જંબુદ્વીપ નામના આ દ્વિીપમાં (મંવાર પુત્રય) સુમેરુ પર્વતની (વાદિm) દક્ષિણ દિશામાં
ના કુમાર નીચે પ્રમાણેના જે કાર્યો “ Hq=ાંતિ ? ઉત્પન્ન થાય છે, તે લોકપાલ સોમથી અજ્ઞાત આદિ હતાં નથી –(તં ) તે કાર્યો [ઉત્પાતો] નીચે પ્રમાણે છે-(ાદા : ar મંગળ આદિ ગ્રહોની તિરછી દંડાકાર લાંબી શ્રેણિયે થવી, “ સારુ ઘા એ મંગળ આદિ ગ્રહની ઉપરની બાજૂએ વિસ્તૃત લાંબી શ્રેણિયે થવી, “નાદાનિયા? વા ગ્રહોના સંથાર આદિ સમયે ગર્જનાઓ થવી, “નgઢાર વા એક નક્ષત્રમાં બે ગ્રહોનું દક્ષિણેત્તરરૂપે સમપંકિતરૂપે આવી જવું. “કાલિવાહ વ ગ્રહોનું સિંઘેડાને આકારે અવસ્થાન થવું, કહ્યું પણ છે– આકાશમાં ગતિ કરતા તથા પિતપિતાના માર્ગ પર ઉપર ઉપર રહેલા અને અત્યન્ત
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨ ૩૪