SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ રાવણદાસી guત્તાગો) ચમરના આત્મરક્ષક દેવે બે લાખ છપ્પન હજાર છે. (तेणं आयरक्खा वण्णओ-एवं सव्वेसिं इंदाणं जस्स जत्तिया आयरक्खा ते માળવા) અહીં આત્મરક્ષક દેવેનું વર્ણન થવું જોઈએ, અને દરેક ઈન્દ્રના કેટલા આત્મરક્ષક દેવો છે. એ પણ કહેવું જોઈએ. (સેવ મં! સે મંતે !) હે ભદન્ત ! આપે જે પ્રતિપાદન કર્યું તે યથાર્થ છે, આપની વાત સાચી છે. આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણું નમસ્કાર કરીને, ગૌતમ સ્વામી પિતાની જગ્યાએ બેસી ગયા. આ રીતે ત્રીજા શતકને છઠ્ઠો ઉદ્દેશક સમાપ્ત થયો. ટકાથ–વિકુણાનો અધિકાર ચાલી રહ્યો છે. તેથી વિમુર્વણ કરવાને સમર્થ જે દેવો છે એમાંના વિશિષ્ટ દેવોનું નિરૂપણ આ સૂત્રમાં કરવામાં આવ્યું છે. - ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે “નમક્ષ " અરે ! ચરિસ્સા ગgrouTો હે ર્ભદન્ત ! અસુરેન્દ્ર, અસુરરાય ચમરના “ મારવવવાદરસીયો gugr? કેટલા હજાર આત્મરક્ષક દેવ કહ્યા છે? મહાવીર પ્રભુ તેને આ પ્રમાણે જવાબ આપે છે-“ મા! હે ગૌતમ ! “વત્તા િવરસી ગાયજવવાદો gov/ત્તા અસુરેન્દ્ર, અસુરરાજ ચમરના આત્મરક્ષક દેવે ચાર ચોસઠ હજાર પ્રમાણ છે. એટલે કે ૬૪૦૦૦ ૪૪=૨૫૬૦૦૦ આત્મરક્ષક દેવે છે. તે વાપરવાdoorગો' તે આત્મરક્ષક દેવેનું વર્ણન કરવું જોઈએ. તે વર્ણન નીચે પ્રમાણે છે-“સદ્ધ-દ્વાર્ષિત વવા” જેમણે પિતાના શરીર પર અખ્તર ધારણ કર્યું છે, “ જુનારિરકાશનાદિ જેમણે પિત્ત પિતાનાં ધનુષ ઉપર પ્રત્યંચા ચડાવીને તીરેને બરાબર તૈયાર રાખ્યાં છે, “જિદ્ધ રે જેમણે તેમનાં ગળામાં હાર પહેર્યા છે, “વ-ગવદ્ધ-મિત્રવરદિ પર સુવર્ણના બનેલા, વીતાસૂચક વિમલ, ઉત્તમ ચિહ્ન જેમણે મસ્તક પર ધારણ કર્યા છે, “જરિયાદ પદા ' જેમણે આયુધ અને શસ્ત્રાસ્ત્રોને પિત પિતાના હાથમાં ધારણ કરેલાં છે, ‘ત્રિનાનિ, ત્રિષિતાનિ, વામથરીનિ ધમૂર્ષિ મિસ્ત વચ્ચે અને આજુબાજુ, એમ ત્રણ જગ્યાએ ઝુકેલાં, ત્રણ જગ્યાએ જડેલાં, અને વજની કેટિવાળાં ધનુષને લઈને, “તઃ કાત્રિકgrgr ઉભા રહેનારા, પરિમાત્રિક કાંડબાણવાળાં, “નાના: નીલ હાથવાળાં, “તપાળા લાલ હાથવાળાં, “ઉતવાળા પીળાં હાથવાળાં, વારંવાપર્યાવરપારાવરધરા ' સુંદર ચાપવાળા, દેરી ચડાવ્યા વિનાના ધનુષ્યવાળા) ચર્મનિર્મિત દંડવાળા, તલવારવાળા, સુંદર પાશવાળા, “નીરજાફર્મવઘારાવરધાઃ એક સાથે નીલ, પીળાં અને લાલ ચાપને, ચર્મ—દ્વાલને, દંડને, તલવારને અને પાશને ધારણ કરનારા રામરક્ષક પોતાના સ્વામીની રક્ષા કરનારા, “ Te? રક્ષાના કાર્યમાં નિપુણ, અભેદવૃત્તિવાળા, “THiા સ્વામીની રક્ષામાં જ ચિત્તને પરેવનારા, “પુ ગુરપાત્રિત મનને બીજે જતું રેકનારા, અરસ્પરસમાં સંબંધ રાખનારા, “પ્રત્યે સમતા વિનયતઃ રિયૂના જીવ રિઈન્તિ’ એવાં શ્રી ભગવતી સૂત્ર : ૩ ૨ ૨૫
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy