________________
ag T૫?હે ભદન્ત ! તે ભાવિતાત્મા અણગાર એવાં કેટલાં ગ્રામાદિ રૂપની વિદુર્વણ કરી શકવાને સમર્થ છે?
ઉત્તર–“સે નદી નામv ગુવાને દૂર દૂરથે જોના , તું જેવ जाव विकुचिमु, विकुव्वति, विकुबिस्सति वा, एवं जाव संनिवेसरूवं वा' હે ગૌતમ ! જેવી રીતે કે યુવાન યુવતીને હાથથી પકડી શકવાને સમર્થ હોય છે, જેવી રીતે ચક્રની નાભિ ચક્રના આરાઓને પકડી રાખવાને સમર્થ હોય છે, એવી રીતે અમાયી, સમ્યગદષ્ટિ, ભાવિતાત્મા અણગાર પણ વૈક્રિય સમુદુઘાત કરીને એટલાં બધાં વૈક્રિય ગ્રામરૂપોનું નિર્માણ કરી શકવાને સમર્થ છે કે એ રૂપો વડે તે સમસ્ત જંબુદ્વીપને આકીર્ણ, વ્યતિકીર્ણ આદિ કરી શકવાને સમર્થ છે. પરંતુ “ તા! एष खल तस्य अमायिनोऽनगारस्य अयमेतद्रूपो विषयः विषयमात्रमुक्तम् नो સિંગા' હે ગૌતમ ! અમાથી સમ્યગ્દષ્ટિ અણગારની વૈયિ શકિતનું નિરૂપણ કરવાને માટે જ આ કથન અહીં કરવામાં આવ્યું છે. આ કથન એ બતાવે છે કે તે અણગાર વિક્રિય ગ્રામરૂપથી સમસ્ત જંબુદ્વીપને ભરી શકવાને સમર્થ અવશ્ય છે. જે તે ધારે તે એવી વિક્રિયા કરી નથી, વર્તમાનમાં એવી વિક્રિયા તે કરતો નથી, અને ભવિષ્યમાં એવી વિક્રિયા કરશે પણ નહીં. એજ વાત નો સંપાત વિર ૪ વા, વિતિ વ, વિસ્મિત વા આ પદો દ્વારા પ્રકટ કરવામાં આવેલ છે. સનિશ પર્યન્તનાં રૂપોની વિદુર્વણાના વિષયમાં પણ ઉપર મુજબ જ સમજવું. એટલે કે તે અમાયી, સમ્યગ્દષ્ટિ, અણગાર સંનિવેસ પર્યન્તનાં રૂપિની વિદુર્વણ કરવાને સમર્થ છે. જે તે ધારે તે એવાં રૂપથી સમસ્ત જંબુદ્વીપને અને અસંખ્યાત દ્વીપ સમુદ્રને પણ ભરી શકવાને સમર્થ છે. પણ આજ સુધી તેણે કદી એવી વિદુર્વણુ કરી નથી કરતું નથી, અને કરશે પણ નહીં. તેની વિફર્વણુ શકિતનું પ્રદર્શન કરવાને માટે જ ઉપરનું કથન કરાયું છે. એ સૂ ૨ છે
ચમર કે આત્મરક્ષક દેવોં કી વિશેષવન્કવ્યતા
ચમરના આત્મરક્ષક દેવોનું વિશેષ વર્ણન“મારૂ i jતે ! ગરિદ્ર ઇત્યાદિ–
સુવાર્થ-(મક્ષ જે મંતે ! પ્રભુ પુર) હે ભદન્ત! અસુરેન્દ્ર અસુરરાજ ચમરના ( વાયરસવાણીગો quran?) આત્મરક્ષક દેવો કેટલા હજાર કહ્યા છે? (નોરમા ) હે ગૌતમ ! (વારિ વડસટ્ટો ગાય
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨ ૨૪