________________
નગર પણ નથી, આ વાણુરસી નગરી પણ નથી, અને તેઓ ની વચ્ચે આવેલે વિશાળ જનપદ સમૂહ પણ નથી. “rણ રવજુ માં વરિચી , વેવિચઢી,
શિTrદ્ધી” પણ આ તો વાસ્તવમાં મારી જ વીર્ય લબ્ધિ, વૈક્રિયલબ્ધિ અને અવધિજ્ઞાન લબ્ધિને પ્રભાવે બન્યું છે તે ભાવિતામાં અણગારની વિચારધારાનું તાત્પર્ય એ છે કે- આ સાચું રાજગૃહ નગર નથી આ તે મારી વિકુર્વણુ શકિતથી રચાયેલું રાજગૃહ નગર છે. આ સાચું વાણારસી નથી પણ મારી વિમુર્વણુ શકિતથી રચાયેલ વાણારસી છે. આ સાચું જનપદ સમૂહ નથી, પણ આ તે મારી વૈક્રિય શક્તિથી રચાચેલ જનપદ સમૂહ છે. આ રીતે તે અણગાર તે રૂપને વૈયિરૂપે તરીકે જ ઓળખે છે. તે વિકૃર્વિત રૂપને તે અણગાર યથાર્થરૂપે તરીકે માનતા નથી. તે તે એમ સમજે છે કે “ઢી, ગુત્તી, ન, વજે, વીgિ, પુરિસંarusને જાણે, , મણિમા ” મેં જે ઋદ્ધિ, ધૃતિ, યશ, બળ, વીર્ય અને પુરુષકાર પરાક્રમ પ્રાપ્ત કર્યા છે, ઉપાર્જિત કર્યા છે અને મારે અધીન બનાવ્યા છે, તેના પ્રભાવથી જ આ વિફર્વણુ હું કરી શકો છું. “ રે ? તે કારણે તે અને તેના દર્શનમાં (દેખવામાં) “વવારે મારૂ અવિપર્યાસ ભાવ હોય છે. એટલે કે તે અવિપરીત ભાવે તેને જાણે દેખે છે. “તે તેvi નોરમા ! gવં પુરુ” હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે તે અમારી, સમ્યગ્દષ્ટિ, ભાવિતાત્મા અણગાર તમા નારુ ઘાસ; યથાર્થરૂપે જાણે દેખે છે, “ ગUTદામા બાપ પાણg યથાર્થ રૂપે જાણતા દેખતે નથી.
પ્રશ્ન –“ગારે v મંત્તે ! મારિયા ? હે ભદન્ત ! ભાવિતાત્મા અણગાર વાદિ જો સારૂત્તા” બાહ્ય પુકાને ગ્રહણ કર્યા વિના “ નાં નામ રવિ વા, નાહવું વા, નાવ સંનિવેસર્વ વા વિવિઘણ ? એક વિશાળ ગામના રૂપની અથવા નગરના રૂપની અથવા સંનિવેશ પર્યન્તના રૂપની વિકૃણા કરવાને શું સમર્થ છે? અહીં ‘નાવ (ચાવતુ) પદથી “નામ” થી લઈને “ગાશ્રમ પત્તના રૂપે ગ્રહણ કરાયાં છે.
ઉત્તર–૧ રૂાદે લ હે ગૌતમ એવું બની શકતું નથી. બાહ્ય પુદ્રલેને ગ્રહણ કર્યા વિના વિદુર્વણ થઈ શકતી નથી. “વં વિતીકો વિ બચાવો’ બીજે આલાપક પણ એજ પ્રમાણે સમજો. “નવરં પહેલા આલાપકમાં “બાહ્ય પુદ્રલે ને ગ્રહણ કયાં વિના વિકુવણા કરવા વિશે પ્રશ્ન કર્યો છે, તેને બદલે બીજા આલાપકર્મા “વાદિg | વરિચારૂત્તા ’ એમ સમજવાનું છે કે તે અમાયી સમ્યગ્દષ્ટિ અણગાર બાહ્ય પુદ્ગલેને ગ્રહણ કરીને ગ્રામાદિ રૂપની વિકુર્વણ કરવાને સમર્થ છે.
પ્રશ્ન–જે તે અણગાર બાહ્ય પુદ્ગલેને ગ્રહણ કરીને ગ્રામાદિ રૂપની વિકર્વણા કરી શકે છે, તે “ari મંતે ! માવUT જેવા જમવારું વિશ્વ
શ્રી ભગવતી સૂત્ર : ૩