________________
બીજા આલાપકના વિષયમાં પણ થવું જોઈએ. “નવ પણ બીજા આલાપકમાં નીચે પ્રમાણે વિશેષતા સમજવી “atળાજા જયરા સમદના નેચડ્યા પહેલા આલાપકમાં રાગૃહ નગરની વિમુર્વણું કરવાની વાત આવે છે, બીજી આલાપકમાં વાણારસી નગરીની વિકુવણ કરે છે એમ સમજવું. પહેલા આલાપકમાં વાણારસી નગરીમાં રહીને રાજગુડની વિગુણ કરે છે, એમ કહ્યું છે. અહીં રાજગુદનગરમાં રહીને વાણારસીની વિદુર્વણા કરે છે, એમ સમજવું હવે ગૌતમ સ્વામીને પ્રશ્રન નીચે પ્રમાણે બનશે– હે ભદન્ત ! કેઈ ભાવિતાત્મા, અમાથી, સમ્યગુદષ્ટિ અણગાર, તેની વીર્યલબ્ધિ, વૈક્રિય લબ્ધિ આદિ દ્વારા, રાજગૃહ નગરમાં બેઠાં બેઠાં વાણુરસી નગરીની વિફર્વણ કરે, તો શું તે રાજગૃહ નગરમાં બેઠાં બેઠાં વાણારસો નગરીનાં મનુષ્યાદિ વૈકિયરૂપને જાણ દેખી શકે છે ?
ઉત્તર –હા, ગૌતમ ! તે અણગાર તે રૂપને જાણું દેખી શકે છે. બીજા પ્રશ્નોસ્તરે પહેલા આલાપક પ્રમાણે જ સમજવા.
પ્ર–ગળri મંતે ! મારા રામ જન્મદિદી” હે ભદન્ત ! કઈ ભાવિતાત્મા, અમાથી, સમ્યગદૃષ્ટિ અણગાર “વીરિદ્ધી, વેવિયદ્વીપ, ઓmmતી તેના વીર્યલબ્ધિ દ્વારા, વૈક્રિયલબ્ધિદ્વારા અને અવધિજ્ઞાનલબ્ધિ દ્વારા “રાયનદં નવરું વાનાણી ન ર યંતર રાજગુડ નગર અને વાણારસી નગરીની વચ્ચેના કેઈ પ્રદેશમાં “gi મ નવ સદg એક મહાન જનપદ સમૂહની વિકૃણા કરે છે. “સોળar” એ પ્રકારની વિકુણ કરીને “જાનિ નથ રાજગૃહ નગરને, વાળાની નરિ વણારસી નગરીને, અને તે યંતા મર્દ નાવાવ' તે વિશાળ જનપદ સમૂડને ‘નાગરુ પાર શું તે જાણી દેખી શકે છે?
ઉત્તરદંતા, બાળ પણ હા, ગૌતમ ! તે અણગાર તેને જાણી શકે છે અને દેખી શકે છે.
પ્રકન ... અરે ! હે ભદ-1 ! શું તે અમાથી, સમ્યગ્દષ્ટિ અણગાર િતામ ના વાસ, ગન્નામા નાનડું પાણg ?? તેને યથાર્થરૂપે જાણે દેખે છે, કે વિપરીતરૂપે જાણે દેખે છે?
ઉત્તર-તદ્દામાવં , પારૂ, નો પદામાવં પાસ હે ગૌતમ ! તે અણગાર તેને યથાર્થરૂપે જાણે દખે છે, વિપરીતરૂપે જાણતો દેખાતો નથી.
પ્રશ્ન –જે ઇત્યાદિ. હે ભદન્ત ! આપ શા કારણે એવું કહો છો કે તે અમાયી, સમ્યગ્દષ્ટિ, ભાવિતાત્મા અણગાર તેને યથાર્થરૂપે જાણે દેખે છે-અયથાર્થ રૂપે જાણતો દેખતો નથી?
ઉત્તરો મા ! હે ગૌતમ ! “તર પૂર્વ મારૂ તેના મનમાં આ પ્રકારની અવિપરીત વિચારધારા ચાલે છે- વજુ પણ સાથદ્દે નારે, જો વહુ પણ વાપરી નથી, ન રહુ ચંતા ને બળવા’ આ રાજગહે
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨૨૨