________________
પ્રશ્ન-ગળધરે મંત્તે મારા ચમાર્ક સરિટીહે ભદન્ત! અમાથી (કષાય રહિત), સમ્યગ્દષ્ટિ સિમ્યગૂ દર્શનથી યુકત], ભાવિતામાં અણગાર ‘રિચ
દ્વીજી પિતાની વીર્યલબ્ધિ દ્વારા, “ ચઢી” વૈક્રિયલબ્ધિ દ્વારા, “ગોદિTUદ્ધી અને અવધિજ્ઞાનલબ્ધિ દ્વારા, “રાશિ ના મનોદ” રાજગૃહ નગરની વિદુર્વણા કરે, તે “મોદળા’ વિકુણા કરીને “
વારણ નારી વણારસી નગરીમાં બેઠાં બેઠાં તે “દા રાજગૃહ નગરના વૈક્રિય મનુષ્ય રૂપને તથા પશુ રૂપને “rMg TTip" શું જાણી શકે છે અને દેખી શકે છે? પ્રકારના પ્રશ્નનું તાત્પર્ય નીચે પ્રમાણે છે- કેઈ ભાવિતાત્મા, અમાયી, સમ્યગ્દષ્ટિ અણગાર વણારસી નગરીમાં રહેલ છે. ત્યાં બેઠાં બેઠાં તેણે તેની ક્રિયાશક્તિ દ્વારા રાજગૃહ નગરની રચના કરી છે. તે શું તે અણગાર વણારસી નગરીમાં બેઠાં બેઠાં, તે વિકૃવિત રાજગૃહ નગરનાં મનુષ્યાદિ વૈક્રિયાને તેના જ્ઞાન દ્વારા શું જાણું દેખી શકવાને સમર્થ હોય છે? તે પ્રશ્નનો મહાવીર પ્રભુ આ પ્રમાણે જવાબ આપે છે- દંતા, ગાજર કાસ” હે ગૌતમ ! તે અણગાર તે વૈકિય રૂપને જાણી શકે છે અને દેખી શકે છે.
प्रश्न-'से भंते ! किं जाणइ पासइ, तहाभावं जाणइ पासइ अण्णहाभावं जाणइ જાણg?)હે ભદન્તા તે સમ્યગૃષ્ટિ, અમાયી, ભાવિતાત્મા અણગાર તે વૈક્રિયરૂપને યથાર્થરૂપે જાણે દેખે છે, કે અયથાર્થરૂપે જાણે દેખે છે ? મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને જવાબ આપે છે કે જે !? હે ગૌતમ ! “સદામાં વાળ સફ” તે અણગાર તે રૂપને તથા માવે (યથાર્થરૂપે) જાણે છે અને દેખે છે, “ ને સUTદમાવં જાડું Tag • અન્યથાભાવે (અયથાર્થરૂપે) જાણતા દેખતા નથી–વિપરીતરૂપે જાણતા દેખતા નથી.
પ્રશ્ન “જે વેળoi ગુરુ ?? હે ભદન્ત! આપ શા કારણે એવું કહો છે કે તે અણગાર તે રૂપને યથાર્થ જાણે દેખે છે, વિપરીતરૂપે જાણતે દેખતે નથી?
ઉત્તર-નોરમા હે ગૌતમ ! “તi મg ' તેના મનમાં એવે અવિપરીત વિથાર બંધાય છે કે “ વહુ માં જાય નય સમોદg? મેં રાજગૃહ નગરની વિકુર્વણા કરી છે, અને “સોજિત્તા” વિકવણું કરીને વાણી નg” વાણારસી નગરીમાં બેઠાં બેઠાં “દા નાભિ કાકાન હું રાજગૃહ નગરના મનુષ્યાદિ વૈક્રિયરૂપને જાણું દેખી રહ્યો છું. “જે તે કારણે “જે તેના દર્શનમાં “વિજ્ઞારે મારુ અવિપરીતતા હોય છે–વિપર્યાસભાવ હોતો નથી. અને તે જોવા g ગુજરું હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે તે અણગાર તે રૂપને યર્થાથરૂપે જાણે દેખે છે, અયથાર્થભાવે જાણતો દેખતે નથી. “વા માટa a> બીજે આલાપક પણ એ પ્રમાણે જ સમજે એટલે કે પહેલા આલાપકના વિષયમાં જે કથન ઉપર કરાયું છે, એવું જ કથન
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨ ૨૧.