SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ જાણે દેખે છે, કે અયથાર્થરૂપે જાણે દેખે છે (નોરમા !) હે ગૌતમ (તામાં નાગ, પાસર, નો ગouદમાવં નાફ ) તે તેને યથાર્થરૂપે જાણે દેખે છે, અયથાર્થરૂપે જાણતે દેખતે નથી. ( જળ ઈત્યાદિ) હે ભદન્ત ! શા કારણે આપ એવું કહે છે કે તે તેને યથાર્થરૂપે જાણે દેખે છે, અયથાર્થરૂપે જાણતે દેખતે નથી ? (જોયા !) હે ગૌતમ ! (તરસ f gવં માનો વહુ પણ રાધેિ णयरे, णो खलु एस वाणारसी नयरी, णो खलु एस अंतरा एगे जणवयवग्ने) તેના મનમાં એ વિચાર બંધાય છે કે આ રાજગૃહ નગર નથી, આ વણારસી નગરી નથી. એ બનેની વચ્ચે આવેલું આ કઈ જનપદ નથી, પણ આ તો મારી વીર્યલબ્ધિ છે, વૈકિયલબ્ધિ છે અને અવધિજ્ઞાન લબ્ધિ છે. (ક, ઉત્તે, સમિસમguru, ડી, કુત્તી, જસે, વજે, વીરપુ, કુરિવાર ) તે મારા દ્વારા ઉપાર્જિત થયેલ, પ્રાપ્ત થયેલ, અને અધીન કરાયેલ ઋદ્ધિ, ધૃતિ, યશ, બળ, વીર્ય અને પુરુષકાર પરાક્રમ છે. (૨) તે કારણે (સે રંગે) તેનાં દર્શનમાં (દેખવામાં) (વિવારે માફ) અવિપર્યાસ ભાવ હોય છે-વિપરીત ભાવ હેતે નથી. (સે તેજીદે જોરમા પર્વ ગુણ) હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે (તમાd બાળ વાર્ત૬) તે તેને યથાર્થરૂપે જાણે છે અને દેખે છે, ( વન્નામા નાજ પાણ૩) અયથાર્થ રૂપે જાણત અને દેખતે નથી. (યારે મંતે ! भारियप्पा बाहिरए पोग्गले अपरियाइत्ता पभू एगं महं गामख्य वा नगर હવે વા ના સંનિયાં ના વિવિ79) હે ભદન્ત ! ભાવિતાત્મા અણગાર બાહ્યપુદ્ગલેને ગ્રહણ કર્યા વિના એક વિશાળ ગામરૂપની, નગરરૂપની, અથવા સંનિવેશ પર્યન્તના રૂ૫ની વિદુર્વણા કડ્ડાને સમર્થ છે? ( સુકે સમ) હે ગૌતમ ! એવું શક્ય નથી. (gવં વિતી વ ચારાવળો) બીજો આલાપક પણ આ પ્રમાણે જ સમજ. (નવ) પણ તેમાં આ પ્રકારની વિશેષતા સમજવી-(વાદિપ પોઝા વિદત્ત ?) કે તે બાપુને ગ્રહણ કરીને શું ગ્રામાદિક રૂપની વિકુર્વણ કરવાને સમર્થ છે? (અળગા અંતે! માવિઘવા વરૂયાડું પમ્ મામવાડું વિવરણ ?) હે ભદન્ત ! ભાવિતાત્મા અણગાર કેટલાં ગ્રામરૂપની વિકૃણા કરવાને સમર્થ હોય છે? ( નવમા !) હે ગૌતમ ! ( 2 TETનામg gવર્ત સુવાને हत्थेणं हत्थे गेण्हेज्जा तं चेव जाव विकुबिसु, विकुव्वंति वा, विकुचिस्संति વા-વં જાવ નિરાક ) જેવી રીતે કોઈ યુવાન કે યુવતીને પિતાના હાથથી પકડી લેવાને સમર્થ હોય છે, એવી રીતે તે અણગાર પણ એવાં રૂપથી સમસ્ત જંબુદ્વીપને ભરી દેવાને સમર્થ હોય છે. ઇત્યાદિ સમસ્ત કથન આગળ પ્રમાણે સમજવું. પણ એવી વિમુર્વણ ભૂતકાળમાં તેણે કદી કરી નથી, વર્તમાનમાં કરતું નથી, અને ભવિષ્યમાં કરશે પણ નહીં. તેની શક્તિ દર્શાવવા માટે જ ઉપરોકત કથન કરવામાં આવ્યું છે, સંનિવેશ પર્યન્તના રૂપ વિષે પણ એજ પ્રમાણે સમજવું. ટીકાથ–આ સૂત્રમાં સૂત્રકારે અમાયી સમ્યગ્દષ્ટિ ભાવિતામાં અણગારની વિકુણુ શક્તિનું નિરૂપણ કર્યું છે. શ્રી ભગવતી સૂત્ર : ૩ ૨ ૨ ૦
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy