________________
સભ્યગૂદૃષ્ટિ, અમાયી, ભાવિતાત્મા અણગારે (જ્ઞયિદ્વી) વી'લબ્ધિ દ્વારા (વેલવિયÇીપ) વૈક્રિયલબ્ધિ દ્વારા, ( મોઢ઼િળાદ્રીપ્ ) અને અવધિજ્ઞાનલબ્ધિ દ્વારા, (રાર્થાનનું નચર મોદT) રાજગૃહ નગરની વિકુ ણા કરી-એટલે કે વૈયિશક્તિદ્વારા રાજગૃહ નગરની રચના કરી. ( સમોઽત્તા ) આ રીતે રાજગૃહ નગરની વિકુણા કરીને (વાળાસૌર્ નથરીદ્વારૂં બાળરૂપાખરૂ? ) વારસી નગરીમાં રહીને શું તે વિકુર્વિત રાજગૃહ નગરનાં મનુષ્યાદિ વિકુર્વિત રૂપાને જાણી શકે છે, દેખી શકે છે ? (દંતા, બાળરૂ પાસઽ) હા, ગૌતમ ! વાણારસી નગરીમાં રહેલે તે અમાયી, સમ્ય દૃષ્ટિ ભાવિતાત્મા અણુગાર વિકૃવિત રાજગૃહ નગરનાં વૈક્રિય રૂપાને [મનુષ્યાદિ રૂપે ને] જાણી શકે છે–દેખી શકે છે.
( से भंते ! किं तहाभाव जाणइ पासइ, अन्नहाभावं जाणइ पासइ ?) હે ભદન્ત ! શું તે અણુગાર તે રૂપને યથાČરૂપે જાણે દેખે છે, કે અયથા રૂપે જાણે દેખે છે? (નોયમા !) હે ગૌતમ ! ( સામારૂં બાળ, પાસ, નો ગળાદામાથું નાળક પાસફ) તે અણગાર તે રૂપાને યથાથ રૂપે જાણે દેખે છે-અયથાર્થરૂપે જાણુતા દેખતા નથી.
(સે ળદેાં મંતે ! વ્યુચરૂ ?) હે ન્દન્ત ! આપ શા કારણે એવું કહેા છે કે તે અણગાર તે રૂપાને તથાલાવે [યથા રૂપે ] જાણે દેખે છે, અન્યથાલાવે [અયથા રૂપે} જાણતા દેખતા નથી ? (શોથમા !) હે ગૌતમ ! ( તસળે મ) તેના મનમાં એવા વિચાર આવે છે કે (ä વધુ દું રાશિદ્દે નરે समोर समोहणित्ता वाणारसीए नगरीए रुवाई जाणामि पासामि ) મે રાજગૃહ નગરની વિકુવા કરી છે, અને હું અત્યારે વાણારસી નગરીંમાં રહીને રાજગૃહ નગરના વૈક્રિય રૂપાને જાણી-દેખી રહ્યો છું. (તે તે મળે વિવશ્વાસે મ) આ રીતે તેનાં દર્શીનમાં [દેખવામાં] વિપર્યાંસભાવ–[વિપરીતતા]-હાતા નથી. (સે તળ@ાં ગોયમાં ! ä વૃશ્વર) હે ગૌતમ ! તે કારણે મેં એ પ્રમાણે કહ્યું છે. (વીમો ઞાાનનો ચૈત્ર) બીજો આલાપક પણ આ પ્રમાણે જ સમજવા. (નવરં વાળરસીÇ સમોદળા તૈયન્ત્રો રાશિદ્દે નરે સ્વારૂં નાળ પાસ) પરન્તુ અહીં વિશેષતા એટલી જ સમજવી કે વાણુારસીની વિદ્યુČણા સમજવી, અને તે અણુગાર રાજગૃહ નગરમાં રહીને તે વિકુણા કરે છે એમ સમજવું એટલે કે રાજગૃહ નગરમાં બેઠા બેઠા વાણારસી નગરીની વિકુણા કરીને તે સમ્યગૂદૃષ્ટિ, અમાયી, અણુગાર વાણારસી નગરીના વૈક્રિયરૂપાને જાણે દેખે છે. એમ સમજવું. (ગરેf મંતે ! भावियप्पा अमाई सम्मदिट्ठी वीरियलद्धीए, वेउन्नियलद्धीए, ओहिणाणलद्धीए रायगि नयरं वाणारसिं नयरिं च अंतरा एगं महं जणवयवग्गं समोहए ) હું બદન્ત ! અમાયી, સભ્યદૃષ્ટિ, ભાવિતાત્મા અણુગાર વીર્ય લબ્ધિદ્વારા, વૈક્રિયલબ્ધિ દ્વારા અને અવધિજ્ઞાન લબ્ધિદ્વારા રાજગૃહનગર અને વાણારસી નગરીની વચ્ચેના કોઇ પ્રદેશમાં એક વિશાળ જનપદ સમૂહની વિકણા કરે, તેા (સોઽળત્તા)વિકુણા કરીને ( रायगिहं नयरं वाणारसिं नयरिं तं च अंतरा एगं महं जणवयवग्गं जाणइ पासइ ? ) શું તે અણુગાર તે રાજગહ નગરને, વાણારસી નગરીને અને તે બન્નેની વચ્ચેના વિશાલ જનપદ સમૂહને શું જાણી શકે છે અને દેખી શકે છે ? (દંતા બાળફ પાસફ) હા, ગૌતમ ! તે તેને જાણી શકે છે અને દેખી શકે છે. ( સે અંતે િતદ્દામાનું બાળફ, પાસર, અજમાત્ર નાળ પાસ ?) હે ભદન્ત ! શું તે તેને યથાર્થરૂપે શ્રી ભગવતી સૂત્ર : ૩
૨૧૯